Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ : સિંધુ જળસંધિ પર રોક, પાકિસ્તાનીઓના વિઝા રદ

Thu, April 24 2025


કાશ્મીરના પહેલગામમાં લોહી તરસ્યા આતંકવાદીઓએ ભયાનક હુમલો કરીને 26 ઘાટ ઉતારી બાદ ભારતે પાકિસ્તાન સામે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે અને અસાધારણ તથા આક્રમક પગલાંની બુધવારે જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળેલી સુરક્ષા અંગેની કેબિનેટ કમિટીની બેઠકમાં પાકિસ્તાન વિરૂધ્ધ ભારે આકરાં પગલાંનો નિર્ણય લેવાયો હતો.

આ અંગેની માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરીએ પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે, વડાપ્રધાનના અધ્યક્ષપદ હેઠળની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે, તમામ પાકિસ્તાનીઓના વીઝા રદ કરવામાં આવ્યા છે. અટારી વાઘા ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય થયો છે. ભારતમાં રહેલા પાકિસ્તાનીઓએ 48 કલાકમાં દેશ છોડીને પાકિસ્તાન ચાલ્યા જવાનું રહેશે. આજે સરકારે સર્વપક્ષિય યોજી છે. સૌથી મોટો અને અસરકર્તા નિર્ણય એવો લેવાયો છે કે, ભારતે ઇન્ડસ જળસંધિ પર રોક લગાવી છે જેના હેઠળ દર વર્ષે ભારતમાંથી 39 અબજ ઘનમીટર પાણી પાકિસ્તાનમાં વહે છે. પાકિસ્તાની નાગરિકોના ભારત પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. વીઝા સેવાઓ અને સરહદ પારની મુસાફરીની પરવાનગી બન્ને રદ કરાઈ છે.

એ જ રીતે નવીદિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત તમામ લશ્કરી સલાહકારોને હાંકી કાઢવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાનને નવીદિલ્હીમાં તેની રાજદ્વારી હાજરીને ન્યૂનત્તમ સ્ટાફ સુધી એટલે કે 30 સુધી રાખવા જણાવ્યું છે જે હાલની 55ની ક્ષમતા છે. પાકિસ્તાનમાંથી ભારતીય રાજદ્વારીઓને પાછા બોલાવી લેવામાં આવશે. એ જ રીતે પાકિસ્તાને રાજદ્વારીઓને ભારત છોડી દેવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં રહેલા ભારતીય દૂતાવાસના તમામ રાજદ્વારીઓને પણ ભારત પાછા બોલાવી રહ્યું છે. આમ, પાકિસ્તાનની સામે ભારતે આક્રમક ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરી દીધી છે અને તેને જડબાતોડ જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે.


Share Article

Other Articles

Previous

પહલગામ આતંકી હુમલામાં અનેક પરિવારોના માળા વીંખાયા, કાશ્મીર ફરવા ગયા અને અનેક સ્વપ્નો અધૂરા રહી ગયા

Next

પહેલગામ હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી : પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ સસ્પેન્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
12 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
14 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
18 મિનિટutes પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

હાય રે બેરોજગારી… સફાઇકામદારની નોકરી માટે 46 હજાર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટે ફોર્મ ભર્યા
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
બુધવારે તથા ગુરૂવારે કાળી ચૌદશનુ મહત્વ : જાણો પૂજાવિધી તેમજ નૈવેદ્ય ક્યારે કરવા તેની માહિતી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટ-અમદાવાદ સિક્સલેન પ્રોજેક્ટમાં ગેરકાયદે વળતર મેળવનાર દંપતીને હાઈકોર્ટમાં પણ ફટકાર
રાજકોટ
1 વર્ષ પહેલા
આત્મદાહ કરવાની પણ યોજના હતી, સંસદના ઘુસણખોર આરોપીઓએ કર્યો નવો ખુલાસો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર