Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કરી ભવિષ્યવાણી

Sat, May 11 2024

મોદી સપ્ટેમ્બરમાં નિવૃત, અમિત શાહ વડાપ્રધાન અને યોગી ઘરભેગા

-મોદીનું વિપક્ષને ખતમ કરવાનું ષડયંત્ર: દેશભરમાં તાનાશાહી સામે પ્રચાર કરીશ
-૪થી જુને ભાજપ નહી પણ કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવા જેલની બહાર આવ્યા બાદ શનિવારે હનુમાનજીની પૂજા કરીને એક પત્રકાર પરિષદ સંબોધી હતી . તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કરીને એવો આરોપ મૂક્યો હતો કે વિપક્ષી નેતાઓને ખતમ કરવાનું ષડયંત્ર રચાયું છે. મોદી અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે. હવે આ લોકો અમિત શાહને વડાપ્રધાન બનાવશે. ભાજપે પોતાના અનેક નેતાઓનો સફાયો કર્યો છે અને હવે યુપીના યોગીનો વારો છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, “આ લોકો સવાલ કરે છે કે ‘ઈન્ડિયા’ ગઠબંધનના PM કોણ હશે? ભાજપને મારો પ્રશ્ન એ છે કે તમારા પ્રધાનમંત્રી કોણ હશે ? કારણ કે નરેન્દ્ર મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. પીએમ મોદીએ પોતે 2014માં એક નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને રિટાયર કરવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન અને યશવંત સિંહા નિવૃત્ત થયા. હવે પીએમ મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો ભાજપની સરકાર બનશે તો આગામી બે મહિનામાં યુપીના સીએમ યોગી આદિત્યનાથને હટાવી દેવામાં આવશે. ત્યારબાદ પીએમ મોદીના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ અમિત શાહને વડાપ્રધાન બનાવવામાં આવશે.

કેજરીવાલે કહ્યું છે કે પીએમ મોદીએ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શિવરાજ સિંહ ચૌહાણ જેવા નેતાઓની રાજનીતિ ખતમ કરી દીધી છે. જો ત્રીજી વખત સરકાર બનશે તો આગામી નંબર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો છે. તેમની રાજનીતિ પણ ખતમ થઈ જશે.

કેજરીવાલે કહ્યું કે આપણો દેશ 4000 હજાર વર્ષ જૂનો છે. જ્યારે પણ દેશમાં કોઈએ સરમુખત્યારશાહી માટે પ્રયાસ કર્યો છે. જનતાએ તેને હાંકી કાઢ્યો. હું તેમની સામે લડી રહ્યો છું. હું દેશના 140 કરોડ લોકો પાસેથી ભીખ માંગું છું. દેશ બચાવો. સુપ્રીમ કોર્ટે 21 દિવસનો સમય આપ્યો છે. હું દેશભરમાં પ્રવાસ કરીશ. મારા લોહીનું દરેક ટીપું દેશ માટે છે.

તેમણે ઉમેર્યું હતું કે 4 જૂન પછી ભાજપની સરકાર બની રહી નથી. હરિયાણા, દિલ્હી, બિહાર, ઝારખંડ, યુપી અને અન્ય રાજ્યોમાં તેમની બેઠકો ઘટી રહી છે. ભારતમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બનશે.

ભાજપે તેના નેતાઓનો સફાયો કર્યો
કેજરીવાલે વધુમાં કહ્યું કે જો તમારે ભ્રષ્ટાચાર સામે લડવું હોય તો કેજરીવાલ પાસેથી શીખો. મેં મારા નેતાને ભ્રષ્ટાચાર સામે સીબીઆઈને સોંપ્યો હતો. સરમુખત્યાર લોકશાહીને ખતમ કરવા માંગે છે. દેશને સરમુખત્યારથી બચાવવાનો સમય આવી ગયો છે.

ભગવંત માને કહ્યું કે, પીએમ મોદીને ત્રણ તબક્કાની ચૂંટણીમાં ખબર પડી ગઈ છે કે આ વખતે તે 400ને પાર નહીં કરે. સરમુખત્યારશાહીનો એક જ યુગ છે અને તે છે કેજરીવાલ. કેજરીવાલ એક વ્યક્તિ નથી પરંતુ એક વિચાર છે. તમે એક વ્યક્તિને જેલમાં નાખી શકો છો, પરંતુ તમે વિચારને જેલમાં કેવી રીતે નાખશો?

Share Article

Other Articles

Previous

વડોદના ખેડૂતની દિકરી ધો.12માં સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે ઉતીર્ણ

Next

કરીનાકપૂરના પુસ્તક ‘પ્રેગનન્સી બાઇબલ’ને લઈને વિવાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

રાજકોટમાં વડાપ્રધાનને મળવા માટે આંખે પાટા બાંધીને સ્કેટિંગ કરશે બાળકી….જુઓ સ્ટોરી
રાજકોટ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી આજે કૃષિ અર્થશાસ્ત્રીઓના 32 મા સંમેલનનું કરશે ઉદ્ઘાટન, 65 વર્ષ બાદ દેશમાં આયોજન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મનમોહન સિંહે ટીકાઓનો આપ્યો હતો સૌમ્ય જવાબ : હું નહોતો નબળો કે નહોતો મૌની બાબા ઇતિહાસ મારું યોગ્ય મૂલ્યાંકન કરશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં વડાપ્રધાનનાં કાર્યક્રમમાંથી અટલ સરોવરનાં ઉદ્ઘાટનની બાદબાકી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર