Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

ભસ્મથી કેમ કરાય છે ઉજ્જૈનના મહાકાલની આરતી?

Thu, June 6 2024

ભગવાન શિવનાં 12 જ્યોતિલીંગમાંથી એક જ્યોતિલીંગ

મધ્યપ્રદેશનાં ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં ભગવાન શિવનાં 12 જ્યોતિલીંગમાંથી એક માનવામાં આવે છે. અહીંયા દુનિયાભરમાંથી ભક્તો ભગવાન શિવની પૂજા તેમજ દર્શન કરવા માટે આવે છે. મંદિર સાથે ઘણા રહસ્યો છે. જેના લીધો આ મંદિર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન મહાકાલનાં દર્શન કરનાર વ્યક્તિનું જીવન તેમજ મૃત્યું ચક્ર સમાપ્ત થઈ જાય છે. ભગવાનનાં દર્શન કે મૃત્યું બાદ મોક્ષ પ્રાપ્તિ થાય છે.

ભસ્મ આરતી સાથે જોડાયેલી પૌરાણીક કથા

પૌરાણિક કથા અનુસાર પ્રાચીન સમયમાં દુષણ નામના રાક્ષસે ઉજ્જૈનમાં વિનાશ સર્જ્યો હતો. આવી સ્થિતિમાં લોકોએ રાક્ષસના પ્રકોપથી પોતાને બચાવવા માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી. આ પછી ભગવાન શિવે દુષણનો વધ કર્યો અને લોકોની પ્રાર્થના પર મહાકાલ બનીને ઉજ્જૈનમાં રહેવા લાગ્યા. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવે અહીં દુષણની ભસ્મથી પોતાનો શણગાર કર્યો હતો. તેથી જ આજે પણ મહાદેવ ભસ્મથી શોભિ કરવામાં આવે છે. આ એક એવું મંદિર છે. જ્યાં દિવસમાં 6 વખત ભગવાન મહાકાલની આરતી કરવામાં આવે છે.

પુરાણોમાં મળે છે વર્ણન

પુરાણો અનુસાર મહાકાલેશ્વર મંદિર ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, ભગવાન શ્રી કૃષ્ણનાં દત્તક લીધેલા નંદની આઠ પેઢીઓ પહેલા મહાકાલ અહીંયા રહેતા હતા. વેદ વ્યાસે પણ મહાભારતમાં લખ્યું છે કે, કાલિદા, બાણભટ્ટ અને અન્યોએ પણ આ જ્યોતિલિંગ વિશે લખ્યું છે.

ભસ્મ આરતી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો

ભગવાન મહાકાલની ભસ્મ આરતી સવારે 4 વાગ્યે કરવામાં આવે છે. ભસ્મને સૂતરાઉ કપડામાં બાધી દેવામાં આવે છે. જે બાદ શિવલિંગ પર વેરવિખેર કરતા કરતા આરતી કરવામાં આવે છે. ભસ્મ આરતી દરમ્યાન મહિલાઓએ ઘૂંઘટ કરવું ફરજીયાત છે. આ સિવાય પૂજીારી ધોતી પહેરને આરતી કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભસ્મ આરતીનાં સમયે મહાકાલ નિરાકાર સ્વરૂપમાં હોય છે. આ કારણથી આરતી દરમ્યાન મહિલાઓને ઘૂંઘટ કરવો જરૂરી છે.

Tags:

aartimahadevmahakalshivUjjain

Share Article

Other Articles

Previous

ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે પોલીસકર્મીએ કર્યું અણછાજતું વર્તન, વિડીયો થયો વાયરલ

Next

નીતિશકુમાર ગરમ લોઢા પર ઘા કરી મનમાની કરાવવા માંગે છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
15 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
16 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
16 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

ટ્રમ્પ ભારતને મુશ્કેલીમાં મુકવાની તૈયારી કરે છે, ફાર્મા કંપનીઓ પર ભારે ટેરીફ લગાવશે
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
હરિયાણાની ૯૦ બેઠક માટે ૧ ઓક્ટોબરે મતદાન અને ૪ ઓક્ટોબરે મત ગણતરી
Breaking
1 વર્ષ પહેલા
બંગાળની ખાડીમાં લો પ્રેશર : કાલે વાવાઝોડુ ત્રાટકશે
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
નિવૃત્ત શિક્ષકને ડિઝિટલ અરેસ્ટ’ કરનારી ગેંગમાં સામેલ MBAના વિદ્યાર્થી સહિત ૮ પકડાયા
ક્રાઇમ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર