રાજકોટ એરપોર્ટ પરથી હૈદરાબાદની દૈનિક ફ્લાઈટ ફરી શરૂ થશે: 16 સપ્ટેમ્બરથી ઈન્ડિગો એરલાઈન્સ ફરી શરૂ કરશે સેવા: હૈદરાબાદથી બપોરે 12:10એ ઉપડી 1:55એ રાજકોટ આવ્યા બાદ બપોરે 2:25એ રાજકોટથી ઉપડીને 4:05 વાગ્યે પહોંચાડશે હૈદરાબાદ Breaking 2 વર્ષ પહેલા
હિમાચલમાં ગેરકાયદે મસ્જિદ મુદ્દે વેપારીઓનો વિરોધ : 3 કલાક બજારો બંધ, હજારો લોકો સડકો પર ઉતરી આવ્યા ટૉપ ન્યૂઝ 2 વર્ષ પહેલા