બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે ટીડીએસની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે. તેમના માટે વ્યાજ પરની છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે TDS-TCSમાં ઘટાડો થશે.