અયોધ્યામાં રામ મંદિરની બહાર કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે કેટલાક તત્વોએ કરી ઝડપ
અયોધ્યામાં રામ મંદિરની બહાર કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે કેટલાક તત્વોએ કરી ઝડપ, પાર્ટીનો ઝંડો છીનવી લીધો, પ્રદેશ કોંગી પ્રમુખ અજય રાય ટેકેદારો સાથે દર્શન માટે આવ્યા હતા