Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એર ઇન્ડિયાનું શું થવા બેઠું છે? એક જ દિવસમાં વધુ 7 ફ્લાઇટમાં યાંત્રિક ખામી, ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી

Wed, June 18 2025


એર ઇન્ડિયાની ફ્લાઇટોમાં એક પછી એક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. એર ઇન્ડિયાનું શું થવા બેઠું છે? તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ પૂછાઈ રહ્યો છે. અમદાવાદ દુર્ઘટના બાદ પણ તેના વિમાનોની અંદર ટેકનિકલ ખામીઓ સતત આવી રહી છે. મંગળવારે પણ તેની 7 ફ્લાઇટમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી અને તેને પગલે ફ્લાઇટો રદ થઈ હતી. એ જ રીતે લંડનથી અમૃતસર સુધીની ફ્લાઇટ પણ રદ થઇ હતી. એરક્રાફ્ટની તંગીને લીધે આ ફ્લાઇટ રદ જાહેર થઈ હતી. આ ઉપરાંત દિલ્હીથી દુબઇની ફ્લાઇટને પણ મંગળવારે કેન્સલ કરવી પડી હતી. એક ઇન્ડિગોની ફ્લાઇટના ઈમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી. મુસાફરો રઝળી પડયા હતા.

wikipedia

અમદાવાદથી લંડન અને દિલ્હીથી પેરિસની ફ્લાઇટ રદ એર ઇન્ડિયાનું બોઇંગ 787-7 ડ્રીમલાઇનર વિમાન એઆઇ-159 મંગળવારે અમદાવાદથી બપોરે 1.10 વાગ્યે ઉપડવાનું હતું. લંડનમાં તેનો આગમન સમય સાંજે ૬.૨૫ વાગ્યે જણાવવામાં આવ્યો હતો. જો કે તેમાં ખામી સર્જાઈ હોવાની જાણ થતાં તરત જ તેને રદ કરી દેવાઈ હતી.

આ પણ વાંચો : હવે ટેસ્ટ મેચ પાંચને બદલે ચાર દિવસની રમાશે : ICC લાવી રહ્યું છે નવા નિયમો, જાણો શા માટે કરાશે ફેરફાર?

દરમિયાનમાં દિલ્હીથી પેરિસ માટેની ફ્લાઇટમાં પણ ટેકનિકલ ખામી હોવાનો રિપોર્ટ આવ્યા બાદ તેને રદ કરી દેવાઈ હતી અને પેરિસથી દિલ્હી સુધીની ફ્લાઇટ પણ રદ જાહેર કરાઈ હતી. આમ મુસાફરો એર ઈન્ડિયાના વિમાનોમાં રઝળી રહ્યા છે. સૌથી મોટી ચિતાની બાબત એ છે કે એર ઇન્ડિયાના વિમાનોમાં એક પછી એક ખામીઓ બહાર આવી રહી છે. તેના મેન્ટેનન્સ અંગે પણ હવે શંકાઓ ઊભી થઈ રહી છે ત્યારે મુસાફરોમાં ભય ફેલાય તે વ્યાજબી છે. છેલ્લા ૪ દિવસથી વિમાનોમાં આ રીતે જ ફોલ્ટ આવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર : રાજકોટના 9 સહિત સૌરાષ્ટ્રના 22 ડેમોમાં આવ્યા નવા નીર

Next

હવે ટેસ્ટ મેચ પાંચને બદલે ચાર દિવસની રમાશે : ICC લાવી રહ્યું છે નવા નિયમો, જાણો શા માટે કરાશે ફેરફાર?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
12 મિનિટutes પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
46 મિનિટutes પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
1 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા સામે કેસ નોંધાયો : CM ચંદ્રબાબુ નાયડુ સાથે સંબંધિત છે કેસ, જાણો શું છે સમગ્ર મામલો
Entertainment
7 મહિના પહેલા
પાલનપુરમાં બ્રિજ ધરાશાયીનો મામલો ગાંધીનગર પહોંચ્યો, મુખ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ
ગુજરાત
2 વર્ષ પહેલા
પૂજ્ય જલારામ બાપા વિષે ટિપ્પણીના વિવાદમાં : રાજકોટમાં જ્ઞાનપ્રકાશના પૂતળાને લાતો ફટકારાઈ, 1 મહિલા સહિત 16ની અટકાયત
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
યુપીના મુરાદાબાદમાં મળ્યું 44 વર્ષથી બંધ ગૌરીશંકર મંદિર : ખોદકામ દરમિયાન શિવલિંગ નીકળ્યું
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર