Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

ઇન્કમ ટેક્સ એક્ટ અંગે સરકારે કઈ કવાયત શરૂ કરી ? જુઓ

Tue, October 8 2024

ઈન્કમ ટેક્સ એક એવો કાયદો છે, જેના હેઠળ માત્ર 6 થી 7 કરોડ લોકોને આવરી લેવામાં આવે છે, પરંતુ તેની અસર સમગ્ર દેશના લોકો પર પડે છે. સરકારે આ કાયદામાં મોટા ફેરફારોની વાત કરી છે અને 60 વર્ષ જૂના ઈન્કમ ટેક્સ એક્ટના કેટલાક પાના ભવિષ્યમાં ઈતિહાસ બની જશે. તેમાં મોટા પાયે ફેરફારની કવાયત શરૂ થઈ છે અને 13 મી ઓક્ટોબરથી લોકો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ પણ આ ફેરફાર માટે સામાન્ય માણસ પાસેથી સૂચનો માંગ્યા છે. તેમનું કહેવું છે કે અમારો પહેલો ધ્યેય ટેક્સને લગતી અધિકારશાહીને દૂર કરવાનો અને સામાન્ય માણસ માટે પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

સીબીડીટી દ્વારાઅપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે આવકવેરા કાયદાની સમીક્ષા કરવા માટે આંતરિક સમિતિની રચના કરી છે. આ કમિટી 4 રીતે તેની તપાસ કરશે અને જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવશે

ભાષા સરળ બનશે
આમાં આવકવેરાની ભાષાને સરળ બનાવવામાં આવશે, વિવાદો ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે, અનુપાલન પણ ઘટાડવામાં આવશે અને સામાન્ય માણસ પર ટેક્સ કાયદાનો વાસ્તવિક રીતે અમલ કરવામાં આવશે. આ ચાર પરિમાણો પરના વર્તમાન કાયદાની સમીક્ષા કર્યા પછી, સરકાર તેમાં યોગ્ય ફેરફારો કરશે.

તમે પણ સૂચનો મોકલી શકો છો
સીબીડીટીએ કહ્યું છે કે સામાન્ય માણસ પણ ઈન્કમ ટેક્સ પોર્ટલ દ્વારા પોતાના સૂચનો મોકલી શકે છે. આ માટે, 13 ઓક્ટોબરથી સૂચનો મંગાવવામાં આવ્યા છે અને લોકો તેમના સૂચનો મોકલી શકે છે અને ઓટીપી દ્વારા તેની ચકાસણી કરી શકે છે.

Share Article

Other Articles

Previous

ભારતના દરેક ટ્રકની પાછળ ‘ Horn OK Please’ કેમ લખેલું હોય છે ? જાણો OKનો અર્થ શું છે ?

Next

ઈરાન, ઇઝરાયલના યુધ્ધને લીધે ક્રૂડનો ભાવ ભડકીને ક્યાં પહોંચ્યો ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
6 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

નકલી દસ્તાવેજના સહારે ૫૫૦ કરોડનું જમીન કૌભાંડ !
રાજકોટ
6 મહિના પહેલા
GSTમાં સામાન્ય લોકોને રાહત આપવાની તૈયારી : સસ્તા ભાવે મળશે આ વસ્તુઓ, 12 ટકાનો સ્લેબ થઈ શકે છે રદ
ટૉપ ન્યૂઝ
4 દિવસ પહેલા
આંધ્રપ્રદેશઃ તિરુપતિના અલીપિરીમાં બે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
રાત્રે હનુમાનજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ એટલે કહેવાયા “રાતીયા હનુમાન”
ધાર્મિક
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર