Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

રામનવમીએ મોદી ફરી કરશે રામલલ્લાની પૂજા

Thu, March 21 2024

પહેલા તબક્કાના મતદાન પૂર્વે પ્રચાર સમાપ્ત થાય તે જ દિવસે વડાપ્રધાન અયોધ્યામાં દર્શને જશે
ભાજપ દ્વારા ઘડાઈ રહેલું મોટું આયોજન, હિન્દુ લહેર જાળવી રાખવા માટેના પ્રયાસો

જાન્યુઆરી માસમાં અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજીને દેશને રામમય બનાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રામનવમીના દિવસે ફરી અયોધ્યા જઈને રામલલ્લાની પૂજા કરશે તેવું જાણવા મળ્યું છે. આ વખતે રામનવમી ૧૭મી એપ્રિલે છે. સૌથી મહત્વનું એ છે કે, લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે છે અને ૧૭મીએ સાંજે પ્રચાર બંધ થાય એ પૂર્વે વડાપ્રધાન મંદિરમાં રામલલ્લાની પૂજા કરી શકે છે.

ભાજપ સાથે સંકળાયેલા સુત્રો અનુસાર, ૧૭મી એપ્રિલે ભાજપ દ્વારા આ કાર્યક્રમ માટે તૈયારી શરુ કરી દેવામાં આવી છે અને માત્ર અયોધ્યામાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં આવેલા રામ મંદિરોમાં રામનવમીની ભવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન છે.

આ સુત્રોએ એમ પણ કહ્યું હતું કે, જાન્યુઆરીમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના આયોજન દ્વારા દેશભરમાં એક પ્રકારનો ધર્મમય માહોલ ઉભો કરવામાં ભાજપ સફળ રહ્યો હતો અને તેને રાજકીય લાભ પણ મળ્યો હતો. હવે જયારે લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે અને પ્રચાર પણ જોરશોરથી શરુ થઇ ગયો છે ત્યારે ભાજપ ફરી એક વખત આવો જ માહોલ ઉભો કરીને રાજકીય લાભ મેળવવાની ગણતરી રાખી રહ્યો છે.

૧૯ એપ્રિલે દેશના ૨૧ રાજ્યોની ૧૦૨ બેઠક ઉપર મતદાન છે અને તેમાં ઉત્તરપ્રદેશની આઠ બેઠકનો પણ સમાવેશ થાય છે. આ તબક્કાના મતદાન પૂર્વે પ્રચારનો છેલ્લો દિવસ ૧૭મી એપ્રિલ છે અને જોગાનુજોગ રામનવમી પણ ૧૭ એપ્રિલે જ છે. તેથી આ સંજોગોનો લાભ લેવા માટે ભાજપ દ્વારા મોટું આયોજન ઘડવામાં આવી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

ફૂટપાથ રહેતા  150 નિસહાય વૃદ્ધોની “માતૃવાત્સલ્ય” ભાવે સેવા કરતા શ્વેતા શાહ

Next

પૈસા ઉછીના લેવાના બહાને ઘરમાં ઘૂસી બે માસુમ ભાઈઓની ક્રૂર હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર સામે ફરિયાદ
ક્રાઇમ
3 વર્ષ પહેલા
કાળી ચૌદશને શા માટે નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે ? જાણો તેની પૂજા વિધિ અને મહત્વ વિશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હીમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા, હવાઈ સેવા અને વાહન વ્યવહારને અસર
Breaking
10 મહિના પહેલા
IND vs AUS: વરસાદના કારણે છેલ્લી T20 મેચ ધોવાઈ, ભારતે 2-1થી સીરિઝ જીતી, અભિષેક શર્માએ તોડ્યો આ રેકોર્ડ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર