Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઘઉં, કઠોળ બાદ ચોખામાં પણ સ્ટોક નિયત્રણ અમલી, પુરવઠા વિભાગ દોડ્યો

Tue, February 20 2024

રાજકોટ જિલ્લામા કેટલા રિટેઇલર, હોલસેલર, સ્ટોકિસ્ટની યાદી આપવા તાકીદ
કેન્દ્ર સરકાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓમા મોંઘવારી ઘટાડવા માટે આકરુ પગલું

કાળઝાળ મોંઘવારીને કાબુમા લેવા કેન્દ્ર સરકારે ઘઉં, કઠોળ, તુવેરદાળ બાદ હવે ચોખા ઉપર સ્ટોક નિયત્રણ અમલી બનાવ્યુ છે, સત્તાવાર રીતે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા રાજકોટ સહિતના તમામ જિલ્લાના પુરવઠા અધિકારીઓને ચોખાના રિટેઇલર, હોલસેલર, સ્ટોકિસ્ટ કેટલા છે તેની તમામ વિગતો મેળવવા આદેશ કરી તમામ વેપારીઓ માટે રજિસ્ટે્રશન ફરજીયાત બનાવ્યુ છે.


પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકારે ૩જી ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ચોખા અને ડાગર માટે સ્ટોક લિમિટ ફરજિયાત બનાવી છે. જેને પગલે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા પુરવઠા અધિકારીઓને તેમના જિલ્લામા આવેલા ચોખાના રિટેઇલર, હોલસેલર, સ્ટોકિસ્ટ અને ચોખાનો મોટાપ્રમાણમાં ઉપયોગ કરતા ઉદ્યોગગૃહોની માહિતી એકત્ર કરવા આદેશ જારી કર્યાનુ જાણવા મળે છે. વધુમા ચોખામાં સ્ટોક લિમિટ અમલી બન્યા બાદ વેપારીઓને દર શુક્રવારે સરકારી પોર્ટલ પર સ્ટોકની વિગતો અપલોડ કરવાની રહેશે. ચોખાના ભાવ અંકુશમાં લેવા સરકારે ‘ભારત’ બ્રાન્ડ હેઠળ ૨૯ રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે ચોખાનુ વેચાણ શરૂ કરવાનુ પણ જાહેર કર્યાનુ સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધો હોવા છતા, છેલ્લા એક વર્ષમા ચોખાના છૂટક ભાવમા ૧૪.૫% અને જથ્થાબધ ભાવમા ૧૫.૫% વધારો થયો છે. સાથે જ કેન્દ્ર સરકારે નિકાસ નિયંત્રણો હટાવવાની તમામ અટકળોને પણ ફગાવી દઈ બાસમતી, બિન-બાસમતી સફેદ ચોખા અને ડાગર જેવી કેટેગરીમા સ્ટોક લિમિટ અમલી બનાવી ચોખાના સ્ટોકની સ્થિતિ દર સાત દિવસની અદર જાહેર કરવા પડશે.

Share Article

Other Articles

Previous

કોના બાપની દિવાળી ! એઈમ્સ રોડ ઉપર રૂા.૫૦ કરોડની સરકારી જમીન ઉપર દબાણ

Next

રાજકોટમાં કારખાનેદાર અને મહિલા સહિત પાંચના હાર્ટ એટેકથી મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આજે અમદાવાદમાં ‘રનસંગ્રામ’: ગુજ્જુ ત્રિપૂટીના ખભે રહેશે મહત્ત્વની જવાબદારી, સાંજે 7 વાગ્યાથી ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ
4 કલાક પહેલા
ઈરાન હવે પડોશી દેશો પર હુમલા નહીં કરે: પ્રમુખની મોટી ઘોષણા, અત્યાર સુધી થયેલા હુમલાઓ બદલ પેઝેશ્કિયાનએ માફી માંગી
20 કલાક પહેલા
ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છો? હવે નાની રકમની છેતરપિંડીમાં પણ વળતર મળશે,જાણો RBIના નવા નિયમનો પ્રસ્તાવ વિશે
20 કલાક પહેલા
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજીયન વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર: રહસ્યમય મોતથી પરિવારમાં માતમ
21 કલાક પહેલા
Categories

નેશનલ

2965 Posts

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં કરશે રાત્રી રોકાણ: સર્કિટ હાઉસ આસપાસના વિસ્તારોને નો-પાર્કિગ ઝોન જાહેર કરતી પોલીસ
Breaking
2 વર્ષ પહેલા
કાલે રાજકોટનાં આ વોર્ડમાં પાણી નહિ આવે
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારતના અગ્નિ-5 મિસાઈલ પરીક્ષણથી પાકિસ્તાનને ચિંતા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બે પુત્રીની હત્યા બાદ માતાના આપઘાતમાં પુત્રની મહેચ્છા જ કારણભૂત કે બીજું કાંઈ? કારણ જાણવા રાજકોટ પોલીસ ઉંધામાથે
ક્રાઇમ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર