Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

મનમોહન સિંહના સ્મારક માટે કઈ બે જગ્યા પર થઈ રહ્યો છે વિચાર ? વાંચો

Mon, December 30 2024

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અવસાન બાદ હવે એમના સ્મારક માટે જમીન નક્કી કરવાની કવાયત ચાલી રહી છે. મનમોહન સિંહનું સ્મારક ક્યાં બનશે તે અંગે સસ્પેન્સ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે મનમોહન સિંહનું સ્મારક બનાવવામાં આવશે અને સ્થળની પસંદગી માટે એક સમિતિની રચના કરવામાં આવશે.


દરમિયાન, એવા સમાચાર છે કે મનમોહન સિંહના સ્મારક માટે જે જગ્યાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે તેમાં કિસાન ઘાટ પાસેનો વિસ્તાર અને રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિઓ, ઉપરાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય સ્મૃતિ સ્થલમાં જ થાય છે. બંને સ્થાનો યમુનાની નજીક છે અને આગામી થોડા દિવસોમાં આ અંગે નિર્ણય થવાની અપેક્ષા છે.

ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ શનિવારે કહ્યું હતું કે સરકારે મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા આપી છે અને તેના પરિવારને પણ જાણ કરી છે, જોકે, સ્થળ અથવા જમીનનો ખુલાસો કરવામાં આવ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે સ્મારકની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એક સરકારી સૂત્રએ જણાવ્યું કે સામાન્ય રીતે સ્મારક માટેની જગ્યા સોસાયટીને વિકાસ અને જાળવણી માટે ફાળવવામાં આવે છે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગશે.

દરમિયાનમાં મીડિયા સાથેની મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થલ પર હજુ પણ બે લોકો માટે જગ્યા ખાલી પડી છે. પણ કોંગ્રેસ દ્વારા વધુ જગ્યાની માંગણી કરાઇ છે અને તેનો સ્વીકાર કરી લેવાયો છે. આમ સંકેત મળી ગયો છે કે મનમોહન સિંહનું સ્મારક ક્યાં બનશે.

Share Article

Other Articles

Previous

મુસ્લિમોને નવા વર્ષની ઉજવણી અંગે મુફ્તીએ શું ફતવો આપ્યો ? જુઓ

Next

પગપાળા ચાલનારા અને સાયકલ ચલાવનારાને પણ મળે ન્યાય : કાયદામાં ફેરફારની ભલામણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
7 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
8 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
9 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

મૃતદેહ જોઇ પત્નીએ કહ્યું, આ કેવી રીતે મરે? હમણાં જ તો ફોન પર વાત કરી..!!
ક્રાઇમ
6 મહિના પહેલા
કાશ્મીર: જવાનો પર લશ્કર એ તોયબાના 4 આતંકીઓએ હુમલો કર્યો હતો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગિરનાર પર ટ્રેકિંગ સમયે વિદ્યાર્થીઓ પર મધમાખીનાં ઝુંડનો હુમલો:35 જેટલા વિદ્યાર્થીઓને ડંખ મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
શેરબજારમાં આવતા અઠવાડિયે મોટી ઉથલપાથલ થવાની શક્યતા
બિઝનેસ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર