Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

વડાપ્રધાન વતી ચાદર લઈને અજમેર ગયેલા કિરન રિજીજુએ શુ કહ્યું ? જુઓ

Sat, January 4 2025

ભારત સહિત દુનિયાભરમાં ભક્તો ધરાવતા અજમેરના ખ્વાજા સાહેબની દરગાહને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે શનિવારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર લઈને અજમેર પહોંચ્યા હતા. એમણે એમ કહ્યું હતું કે દરગાહ પર અલગ દાવો કરનારા લોકોને એની મેળે જ જવાબ મળી ગયો છે. હું વડાપ્રધાન વતી ચાદર ચઢાવવા અહીં આવ્યો છું.


અજમેરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કિરેન રિજિજુએ અજમેર શરીફની દરગાહ પર વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવેલી ચાદર ચઢાવી હતી. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવતા કિરેન રિજિજુએ કહ્યું કે, ‘અજમેરમાં ઉર્સ દરમિયાન ગરીબ નવાઝની દરગાહની મુલાકાત લેવી એ આપણા દેશની જૂની પરંપરા છે.’

વડાપ્રધાનનો સંદેશ ભાઈચારાનો છે; રિજિજુ
કિરેન રિજિજુએ આ પ્રસંગે કહ્યું હતું કે, ‘આ વખતે ઉર્સના અવસર પર મને ગરીબ નવાઝને ચાદર ચઢાવવાની તક મળી છે. વડાપ્રધાન મોદીજીનો સંદેશ ભાઈચારાનો છે અને સમગ્ર દેશે સાથે આવવું જોઈએ અને સાથે રહેવું જોઈએ. હું અજમેર દરગાહ જઈને અને દેશને એકજૂટ રહેવાનો સંદેશ આપી રહ્યો છું.’


દરગાહ કમિટી મારા મંત્રાલયને આધીન છે
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘ગઈકાલે અમે નિઝામુદ્દીન દરગાહ ગયા હતા અને ત્યાં પણ બધાની સાથે અમે ચાદર ચઢાવીને પ્રાર્થના કરી. ઉર્સના આ શુભ અવસર પર આપણે બધા દેશમાં સારું વાતાવરણ બનાવવા માંગીએ છીએ અને સંવાદિતાને બગાડે એવું કંઈ ન કરીએ.’ અજમેર દરગાહ પર વિવાદનો કોઈ અવકાશ જ નથી. અહીં આંતરિક વ્યવસ્થા કરનાર કમિટી મારા મંત્રાલયને આધીન છે.

Share Article

Other Articles

Previous

9 નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે ત્યાં BJP હાલમાં પ્રમુખની નિમણુંક નહીં કરે… નવા પ્રદેશ પ્રમુખ નિર્ણય કરશે

Next

દિલ્હી વિધાનસભા ચુંટણી માટે ભાજપે કેટલા ઉમેદવાર જાહેર કર્યા ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ઊંચા વળતરની લાલચથી ચેતજો! રાજકોટમાં રિસેટ વેલ્થ કંપનીનું 5.91 કરોડનું કૌભાંડ : 40 આસામીઓને છેતર્યા, જાણો શું છે સમગ્ર મામલો
4 મિનિટutes પહેલા
પાકિસ્તાન આઈએમએફ પાસેથી વારંવાર કરજ લઈને આતંકવાદ પાછળ વાપરે છે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાકને ઉઘાડું પાડ્યું
39 મિનિટutes પહેલા
આયર્લેન્ડમાં ભારતીય પર ગંભીર હુમલો, ચાર દિવસમાં ચાર ભારતીય નાગરિકો પર થયા હુમલા
39 મિનિટutes પહેલા
વડાપ્રધાન મોદી બ્રિટન અને માલદીવ્સની 4 દિવસની યાત્રા માટે રવાના, બ્રિટન સાથે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કરશે
40 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

હિમાચલ પ્રદેશમાં કોંગી સરકારના સંકટ વચ્ચે આસામમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો, પ્રદેશના કાર્યકારી પ્રમુખ રાણા ગૌસ્વામી એ પાર્ટી છોડી
Breaking
1 વર્ષ પહેલા
Alia Bhatt film : મહિલા દિવસ પર આલિયા ભટ્ટની આ અદ્ભુત ફિલ્મ થીયેટરોમાં થશે રી-રીલીઝ, નિર્માતાઓએ માહિતી આપી
Entertainment
5 મહિના પહેલા
ભારત ઊપર કરજ કેટલું ? શું છે આંકડો ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જે લોકોને જનતાએ 80 વખત નકાર્યા,તે સંસદમાં કામ રોકે છે : સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર