Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

રાહુલ ગાંધી વિશે શું બોલી ગયા CM ભજનલાલ શર્મા?

Sun, November 10 2024

રાજસ્થાનમાં સાત બેઠકો પર યોજાઈ રહેલી પેટા ચૂંટણીને લઈને હાલમાં જોર-શોરથી પ્રચાર અભિયાન ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતા પોત-પોતાના ઉમેદવારો માટે વોટ માગી રહ્યા છે. આ જ ક્રમમાં ટોક જિલ્લાની દેવલી-ઉનિયારા વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ગુર્જરના સમર્થનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એક જન સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમની જીભ લપસી ગઈ હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘કાશ્મીરથી કલમ 370 નહિ હટશે.’

આ દરમિયાન સીએમ ભજન લાલ શર્માએ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કલમ 370 હટાવવાના પ્રસ્તાવ અને ગૃહમાં ચાલી રહેલી બબાલની ઘટનાનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સીએમએ કહ્યું કે, કોંગ્રેસ કલમ 370 હટાવવાના વિરોધમાં ઉભી છે.

શું બોલી ગયા CM ભજનલાલ શર્મા?

મુખ્યમંત્રી ભજનલાલે કહ્યું કે, કાલે તમે જોયું હશે કે, જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસના લોકો એ લોકો સાથે ઊભા છે જેઓ કહી રહ્યા છે કે અમે કલમ 370 હટાવી દઈશું. શું તેઓ કલમ 370 હટાવી શકશે? હું તમને પૂછવા માંગુ છું. ‘રાહુલ ગાંધીજી તમારી તો વાત જ છોડો, તમે તમારા પપ્પાને પણ લઈ આવો તો પણ કાશ્મીરમાંથી કલમ 370 નહીં હટી શકશે.’ મુખ્યમંત્રીએ કલમ 370ને ખતમ કરવાના નિર્ણયને મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પ્રમુખ નિર્ણયોમાંથી એક ગણાવ્યો.

આ દરમિયાન ભજન લાલે એમ પણ કહ્યું કે, અમે રામ મંદિરની તારીખ પણ જણાવી અને મંદિર પણ બનાવી દીધું. કોંગ્રેસ દેશમાં ભ્રષ્ટાચારની જનની છે. કોંગ્રેસને નફરતની ભાષા પસંદ છે. રાજસ્થાનમાં જ્યારે કન્હૈયાલાલનું મૃત્યુ થયું ત્યારે કોંગ્રેસ મોઢા પર ટેપ લગાવીને બેસી ગઈ હતી.

Share Article

Other Articles

Previous

સરકાર ધર્મનિરપેક્ષ હોવી જોઈએ: નીતિન ગડકરી

Next

જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ બે સ્થળો પર આતંકવાદીઓ સાથેના ગોળી યુદ્ધમાં 3 જવાનો ઘાયલ, 1 આતંકવાદી ઠાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
13 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
14 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
15 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

ગેઇલના ડાયરેક્ટર સિંઘની ધરપકડ
નેશનલ
2 વર્ષ પહેલા
વતન માણસામાં 425 બેડની હોસ્પિટલનુ અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
યાત્રાધામ ઘેલા સોમનાથ- મીનળદેવી મંદિરનાં વિકાસ કામો પૂર્ણ
રાજકોટ
2 વર્ષ પહેલા
એલોપથી નહીં પણ આયુર્વેદ અકસીર…સાંધાના દુઃખાવા, પાચનતંત્ર સહિતના હઠીલા રોગોમાં દર્દીઓને સચોટ પરિણામ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર