Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘનું દુ:ખદ નિધન

Fri, December 27 2024

વિશ્વમાં વખણાયેલ આર્થિક ઉદારીકરણના નિર્માતા

ગુરુવારે રાત્રે તબિયત બગડતા દિલ્હીની એઈમ્સમાં ખસેડાયા અને ત્યાંજ અંતિમ શ્વાસ લીધા: ૯૨ વર્ષના નેતાની વિદાયથી દેશમાં આઘાતની લાગણી: બે વખત દેશના વડાપ્રધાન રહ્યા: મિતભાષી અને અજાત શત્રુ નેતાએ દેશના નાણામંત્રી તરીકે પણ સેવા આપી હતી

દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થઈ ગયું હતું અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને એમના ચાહકોમાં ઘેરા આઘાતની લાગણી ફેલાઈ હતી. ૯૨ વર્ષના મનમોહનસિંઘને ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દુ:ખદ સમાચાર સાંભળીને કોંગ્રેસના ટોચના નેતાઓ હોસ્પિટલ ધસી ગયા હતા. ડો.મનમોહનસિંઘ વિશ્વપ્રસિધ્ધ આર્થિક સુધારાની જનક હતા. એમણે અર્થતંત્રને નવી દિશા આપી હતી.


એમને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી અને તાબડતોબ પરિવારજનોએ એમને હોસ્પિટલ ખસેડ્યા હતા અને આઈસીયુમાં એમની સારવાર કરવામાં આવી રહી હતી પરંતુ એમની તબિયત વધુ લથડી ગઈ હતી અને એમણે દેહ છોડી દીધો હતો.
ડો.મનમોહનસિંઘનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨માં અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો.


મનમોહનસિંઘ બે વખત દેશના વડાપ્રધાન રહ્યા હતા. ૨૦૦૪માં પ્રથમવાર તેઓ વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ ફરી ૨૦૦૯માં પણ આ પદ પર એમણે દેશની સેવા કરી હતી. ૧૯૯૧થી ૯૬ સુધી તેઓ દેશના નાણામંત્રી હતા. આ સમય દરમિયાન એમણે આર્થિક સુધારાની વ્યાપક નીતિ લાગુ કરી હતી જેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ હતી. આ સુધારાઓને લીધે દેશ આર્થિક સંકટમાંથી બહાર આવ્યો હતો અને અર્થતંત્રને નવી દિશા મળી હતી. ડો.મનમોહનસિંઘે શિક્ષણ, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં અસાધારણ સિધ્ધિ મેળવી હતી. એમણે ૧૯૬૨માં ઓક્સફર્ડ યુનવર્સિટીની અર્થશાસ્ત્રમાં ઉંચી ડિગ્રી મેળવી હતી. ૧૯૭૧માં તેઓ ભારત સરકારમાં જોડાયા હતા અને વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા હતા. ૧૯૯૦માં એમની બાયપાસ સર્જરી થઈ હતી.

૨૦૦૪માં વડાપ્રધાન બન્યા : ડો. મનમોહન સિંઘ ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓ બાદ ૨૨મી મેના રોજ દેશના વડાપ્રધાનતરીકે નિયુક્ત થયા હતા અને પોતાની પ્રભાવક કામગીરી બતાવી હતી. ત્યારબાદ ૨૦૦૯માં બીજી વખત પણ વડાપ્રધાન પદે એમણે દેશની યાદગાર સેવા આપી હતી. ૨૦૧૪ સુધી તેઓ આ પદ પર રહ્યા હતા. એમની સેવાને દેશ હંમેશા યાદ રાખશે.

Share Article

Other Articles

Previous

અમદાવાદ: કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ, પૂર્વ PM મનમોહન સિંહના નિધનને પગલે AMCનો નિર્ણય

Next

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું દુ:ખદ નિધન : સાત દિવસનો રાષ્ટ્રીય શોક, કોંગ્રેસના તમામ કાર્યક્રમો રદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
8 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
8 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
9 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
9 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

કોરોનાએ ચીનમાં કેવું મચાવ્યું કહેર ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
6 વર્ષની બાળકી પાસે ગજબનું ટેલેન્ટ : રાજકોટની ‘વરદાએ 45 મિનિટ આંખે પાટા બાંધી સ્કેટિંગ કરી 2-2 વખત વર્લ્ડ રેકોર્ડ રચ્યો
ગુજરાત
1 સપ્તાહ પહેલા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત શપથ લીધા : એકનાથ શિંદે અને અજીત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
Breaking
10 મહિના પહેલા
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
ક્રાઇમ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર