Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

જૈન સાધુના બોન્ડ પત્ની અને માતાના નામે ટ્રાન્સફર ન કરી શકાય: હાઇકોર્ટ

Sun, March 2 2025

રસપ્રદ કેસમાં મુંબઈની વડી અદાલતમાં ચુકાદો

મુંબઈ હાઇકોર્ટે સંસાર છોડીને સન્યાસ પ્રાપ્ત કરનાર એક જૈન સાધુના આરબીઆઈના બોન્ડ તેમના પરિવારજનોના નામે ટ્રાન્સફર કરવાનો ઇનકાર કરી દીધો હતો.આ રસપ્રદ ઘટનાની વિગત એવી છે કે મુંબઈના મનોજભાઈ ઝવેરચંદ ડેઢિયાની પુત્રી દૃષ્ટિ તારીખ 22 જાન્યુઆરી 2018 ના રોજ સંસાર ત્યાગી સાધ્વી બની ગયા હતા.એ જ રીતે તારીખ 30 જાન્યુઆરી 2019 ના રોજ તેમના પુત્ર પાર્થે પણ સંસાર નો ત્યાગ કરી જૈન સાધુ પદ સ્વીકાર્યું હતું. બાદમાં 20 નવેમ્બર 2022 ના રોજ મનોજભાઈ એ પણ સન્યાસ લઈ લીધો હતો.


ત્યારબાદ તેમના 77 વર્ષના માતા નિર્મલાબેન અને 47 વર્ષના પત્ની ધારાબેને મનોજભાઈના નામના આરબીઆઈના બોન્ડ ટ્રાન્સફર કરવા માટે હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી હતી. કોઈ વ્યક્તિ સંસાર ત્યાગી અને સાધુ પદ સ્વીકારે ત્યારે તેમનું સાંસારિક મૃત્યુ થયું કહેવાય અને એવા સંજોગોમાં તેમની સંપત્તિ મેળવવા માટે તેમના વારસદારો અધિકાર ધરાવે છેએવી દલીલ અરજદારો દ્વારા કરવામાં આવી હતી.


જોકે હાઈકોર્ટે કહ્યું કે અરજદારો દ્વારા માત્ર સંન્યાસ ઉત્સવ અને આમંત્રણ કાર્ડની નકલો જ રજૂ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિને માત્ર સન્યાસી જાહેર કરવા એ પૂરતું નથી. તે અંગેની ધાર્મિક વિધિ પણ કરવી જોઈએ. અદાલતે વધુમાં કહ્યું કે આ મુદ્દા નો ઉકેલ દ્વારા નહીં પરંતુ સિવિલ કોર્ટના માધ્યમથી લાવવો જોઈએ.

Share Article

Other Articles

Previous

ટેસ્લાએ બે શો રૂમ માટે મુંબઈ અને દિલ્હીમાં જગ્યા ભાડે લીધી

Next

લોકોને સરકાર પાસેથી ભીખ માંગવાની ટેવ પડી ગઈ છે, ભાજપના નેતા અને મધ્યપ્રદેશના મંત્રી પ્રહલાદ પટેલનું વિવાદિત નિવેદન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
14 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
14 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
15 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

હવે રાહુલ ગાંધી આવતા મહિને યુરોપિયન દેશોની મુલાકાત લેશે 
નેશનલ
2 વર્ષ પહેલા
આ મોટા ઉદ્યોગપતિ 2028 સુધીમાં ટ્રિલિયોનેર બની જશે !! ઇન્ફોર્મા કનેક્ટ એકેડેમીના અહેવાલમાં આશાસ્પદ આગાહી
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજસ્થાનનાં ચુરુમાં વિશાળ જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું…વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
કુવૈતમાં ભારતીયોને નરેન્દ્ર મોદીનું સંબોધન : ભારત અને કુવૈત સમૃધ્ધિના ભાગીદાર બનશે
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર