Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગનેશનલ

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર મોટી દુર્ઘટના : પહાડી પરથી ખડકો પડતાં 3 શ્રદ્ધાળુનાં મોત

Sun, July 21 2024



કેદારનાથના પદયાત્રાના માર્ગ પર મોટી દુર્ઘટના બની હતી.  ગૌરીકુંડ પાસે રવિવારે સવારે પહાડી પરથી પથ્થરો નીચે પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. પહાડોમાં વરસાદને કારણે વારંવાર લેન્ડ સ્લાઈડના કિસ્સાઓ બને છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ દુર્ઘટના લેન્ડ સ્લાઇડને કારણે થઈ છે.

પદયાત્રાના માર્ગ પર અકસ્માત સર્જાયો

કેદારનાથ પદયાત્રાના માર્ગ ચીરબાસા પાસે પહાડી પરથી કાટમાળ અને પથ્થરો પડવાને કારણે ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવરે જણાવ્યું કે કેદારનાથ યાત્રા માર્ગ ચિરબાસા પાસે પહાડી પરથી કાટમાળ અને ભારે પથ્થરો પડતાં કેટલાક શ્રદ્ધાળુઓ દટાયા હોવાની માહિતી છે.

NDRFએ બચાવ કામગીરી શરૂ કરી

જિલ્લા પ્રબંધન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ યાત્રાના માર્ગ પર તૈનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી. રેસ્ક્યુ ટીમ દ્વારા ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, ત્રણેય મૃત મળી આવ્યા છે. આઠ ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. સીએમ ધામીએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

સીએમ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેદારનાથ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, હું આ બાબતે સતત અધિકારીઓના સંપર્કમાં છું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારી સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

Tags:

Chidwasakedarnathkedarnath dhamlandslideUttarakhand

Share Article

Other Articles

Previous

સંસદના બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક શરૂ : કેન્દ્રીય બજેટ 23 જુલાઈએ થશે રજૂ

Next

બાંગ્લાદેશમાં ભયાનક હિંસાચાર યથાવત : 133ના મોત, દેખો ત્યાં ઠારનો આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
17 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
18 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
18 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
18 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

આતંકી સમર્થક દેશોને ઇનામ આપો છો, હવે આ બેધારી નીતિ નહીં ચાલે, G7ના મંચ પરથી વડાપ્રધાન મોદીનો સંદેશ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
WhatsAppમાં વિડીયો કોલિંગમાં આવ્યા નવા મજેદાર ફીચર્સ : ડેસ્કટૉપમાં પણ હાઈ-રીઝોલ્યુશનમાં કરી શકશો વિડીયો કોલ
ટેક ન્યૂઝ
11 મહિના પહેલા
તહેવારો ટાણે ‘સોનુ’ દરરોજ રૂ.1000 વધ્યું: 10 મહિનામાં 10 ગ્રામએ 55,000નું રિટર્ન, ધનતેરસે લગ્નગાળાની ખરીદી નીકળે તેવી આશા
ટૉપ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
ડિજિટલ અરેસ્ટે યુવાનનો ભોગ લીધો : નકલી CBI ઓફિસરની ધમકીથી ગભરાઈને 11 લાખ ચૂકવ્યા બાદ કર્યો આપઘાત
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર