Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

કેન્સરની સારવાર સાથે દર્દી અને તેમના પરિવાર માટે હૂંફ જરૂરી

Wed, March 26 2025

કેન્સર જેવા રોગની સારવાર દરમ્યાન દર્દી અને તેમનો પરિવાર માનસિક રીતે ખુબ જ ચિતત હોય છે જેના કારણે તેની સારવાર અને રિકવરી પર અસર પડતી હોય છે.તેથી દર્દીને સચોટ સારવારની સાથે સાથે માનસિક, ભાવનાત્મક અને પારીવારીક વાતાવરણ પ્રદાન કરવું ખુબ જ આવશ્યક હોય છે.


રાજકોટ કેન્સર સોસાયટી ખાતે કેન્સરની અન્ય સંલગ્ન સેવાઓ પણ ઉપલબ્ધ છે જેમકે સારવાર બાદ દર્દીને સંતુલીત આહારના માર્ગદર્શન માટે ડાયાટીશીયન, કસરત માટે ફિઝિયોથેરાપીસ્ટ તથા જીવનની ગુણવત્તા જાળવી રાખવા માટે કેન્સરના નિદાનથી લઈ દર્દીની સામાન્ય જીવનશૈલી સુધીની સફરમાં જરૂરી તમામ સારવાર અને સેવાઓ એકછત્ર હેઠળ પુરી પાડવામાં આવે છે.


રાજકોટ કેન્સર સોસાયટી ખાતે સારવાર અર્થે આવતા કેન્સરના દર્દીઓ માટે મનોવિજ્ઞાનિક સારવાર પણ આપવામાં આવે છે.જેના કારણે દર્દીને સામાન્ય જીવન જીવવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત કેન્સરની સારવાર દરમ્યાન દર્દી અને તેમના પરિવાર ઘણી લાગણીઓ અનુભવે છે જેમાં આશ્ચયં, ગભરાટ,અનિશ્ચિતતા, જીવનની ગુણવત્તા અને ભવિષ્યની ચિતા જેવા પડકાર સામે લડત આપવા મનોવિજ્ઞાનિક સહકાર આવશ્યક હોય છે. તથા જયારે કેન્સરની સારવારમાં દર્દીને કિમોથેરાપી, રેડીયેશન અને સર્જરી જેવા તબકકાઓમાં અનેક શારીરિક અને માનસિક રીતે આવતા ફેરફારોનો સામનો કરવો પડે છે જેમ કે વાળ ખરવા,ભુખ ન લાગવી, થાક લાગવો વગેરે પરિબળો દર્દીના આત્મવિશ્વાસ પર અસર કરે છે તેવા સમયે પરિવર્તનોને સ્વીકારવા અને હિમતભેર આગળ વધવા માર્ગદર્શનની આવશ્યકતા હોય છે.


કેન્સરની સારવાર બાદ પણ દર્દીને એક ભય હોય છે કે આ રોગ કરી પાછો આવશે તો? તેવા વિચારો ઉદભવતા હોય છે અને તે સામાન્ય જીવનશૈલી તરફ સરળતાથી પાછા ફરી શકતા નથી અને ડરના માહોલમાં જીવન વિતાવે છે તેવા સમયે પણ તેમને યોગ્ય અને વિશ્વાસભર્યુ માર્ગદર્શન આવશ્યક છે જેથી તેમની જીવનની ગુણવત્તા જળવાઈ રહે.


રાજકોટ કેન્સર સોસાયટી હંમેશા દર્દીની શારીરિક અને માનસિક સ્થિતીને ધ્યાનમાં રાખી ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં માને છે.

Share Article

Other Articles

Previous

૧૨૦૦ લોકો એકસાથે રમી શકે તેવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે ખુલ્લું મૂકાશે

Next

રાજકોટ રેલવે ડ્રગ્સમાં જામનગરની વધુ એક મહિલાને ઝડપી લેવાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડના નું રાજીનામું મંજૂર, ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ વ્યક્તિનું નામ સૌથી આગળ, જાણો કઈ રીતે થાય છે પસંદગી
23 મિનિટutes પહેલા
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
1 કલાક પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
2 કલાક પહેલા
જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

સાઉથ ઇન્ડિયન ફૂડ લવર્સ ચેતજો !! રાજકોટના જ્યુબિલી પાસે રાજુ ઈડલીવાળાને ત્યાંથી ગંદકી-વાસી વાનગીનો મળ્યો ભંડાર
રાજકોટ
1 વર્ષ પહેલા
શેખ હસીનાને બ્રિટને શું આપ્યો ઝટકો ? શરણ અંગે શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
26/11 ના મુંબઈના આતંકી હુમલામાં ભોગ બનેલા શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર : ટૂંક સમયમાં અનાજ-દાળ સહિતના ભાવ ઘટી શકે છે   
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર