Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના લાખાજીરાજ રોડ પર પાથરણા વાળાઓના ત્રાસથી વેપારીઓએ બંધ પાળ્યું: બપોરે 1 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ

Tue, December 23 2025

રાજકોટના હજારો લોકો જ્યાં ખરીદી કરવા માટે જાય છે તે લાખાજીરાજ રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષથી ફેરિયાઓ અલગ-અલગ દુકાન બહાર પથારા કરીને બેસી જતાં હોવાને કારણે વેપારીઓએ રીતસરના ત્રાહિમામ પોકારી જઈને વારંવાર રજૂઆત કરી છતાં પરિણામ ન મળી રહ્યું હોવાથી વધુ એક વખત આજે મંગળવારે બજાર બંધ રાખી સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સવારે 11થી 1 વાગ્યા સુધી વિસ્તારની 300 જેટલી નાની-મોટી દુકાન તેમજ શો-રૂમ આ બંધમાં જોડાયા હતા.

રાજકોટની સૌથી જૂની અને વ્યસ્ત ગણાતી લાખાજીરાજ રોડ તથા ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારો આજે અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. છેલ્લા લાંબા સમયથી રસ્તા પર થતા પાથરણાંના દબાણને લઈને દુકાનના વેપારીઓ અને પાથરણાંવાળાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે વારંવાર વેપારીઓએ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કાયમી નિરાકરણ ન આવતાં વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે. તેમજ વેપારીઓ દ્વારા બંધ પાડીને રામધૂન કરવામાં આવી હતી.

વેપારીઓનું કહેવું છે કે મુખ્ય માર્ગો પર પાથરણાંના વધતા દબાણને કારણે ગ્રાહકોની અવરજવર ખોરવાઈ રહી છે તેમજ દુકાનદારોને વ્યાપારમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર થતાં અતિક્રમણને લઈને તંત્ર તરફથી અસરકારક કાર્યવાહી ન થતાં વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે, જેના પગલે આજે સૌથી જૂની બજારના વેપારીઓ અડધો દિવસનું બંધ પાડ્યું છે. આ મુદ્દે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ હતું કે, થોડા મહિના અગાઉ પણ આ જ મુદ્દે વેપારીઓ, મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર વચ્ચે બેઠક યોજાઈ હતી. તે સમયે પાથરણાંના દબાણ મુદ્દે સમાધાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :રાજકોટના જંગલેશ્વરમાં 800 મકાન તૂટવાનું ‘ફાઇનલ’: નોટિસ ફટકાર્યા બાદ હવે તંત્રએ દબાણકર્તાઓને કોર્ટમાં જવાનો રસ્તો પણ કર્યો બંધ

જોકે હાલ ફરીથી પાથરણાંને લઈને સમસ્યા ઊભી થતાં વેપારીઓએ બંધ રાખ્યાની માહિતી સામે આવી છે. વેપારીઓને અન્યાય ન થાય અને પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તે માટે પોલીસ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને દબાણ શાખા સાથે ફરી બેઠક યોજીને યોગ્ય રસ્તો કાઢવામાં આવશે. તંત્ર દ્વારા વહેલી તકે નિર્ણય લેવામાં આવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે. હાલ તો આ બંધને કારણે શહેરની આ મુખ્ય બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વેપારીઓ તંત્ર પાસેથી સ્પષ્ટ અને કાયમી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી કાંઇ  નેતા નથી બની જવાતું! પૂર્વ DyCM નીતિન પટેલનો સહકાર સરિતા કાર્યક્રમમાં શાબ્દિક કટાક્ષ

Next

રાજકોટના જંગલેશ્વરમાં 800 મકાન તૂટવાનું ‘ફાઇનલ’: નોટિસ ફટકાર્યા બાદ હવે તંત્રએ દબાણકર્તાઓને કોર્ટમાં જવાનો રસ્તો પણ કર્યો બંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
18 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

નાસિકમાં નરેન્દ્ર મોદીનાં રોડ શોમાં જોવા મળ્યું ટ્રિપલ એન્જિન
નેશનલ
2 વર્ષ પહેલા
દાના વાવાઝોડાથી શું થયું ? કેટલી ઝડપ હતી ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
5 દિવસ વરસાદ ન પડે તો રાજકોટને ‘ખાડામુક્ત’ કરવાની કમિશનરની ગેરંટી : ખાડા બૂરવા માટે અમદાવાદ-સુરતે અપનાવેલી SOPનું પણ કરાશે પાલન
ગુજરાત
9 મહિના પહેલા
જમ્મુ કાશ્મીરના કુલગામમાં એક સપ્તાહથી ચાલી રહેલા ઓપરેશનમાં 2 જવાનો શહીદ, વધુ એક આતંકી ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર