Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

મેડિકલ માફિયા બેફામ દર્દીઓને જાણ કર્યા વગર એન્જિયોગ્રાફી કરી, સ્ટેન્ટ મૂક્યા બાદ બે વ્યક્તિનાં મોત

Wed, November 13 2024

PMJAY યોજના હેઠળ ગજવા ભરવાની નીતિને લીધે દર્દીઓ હોસ્પિટલમાં પણ સલામત નથી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલાં કાંડની તપાસનો આદેશ

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેવા ફ્રી નિદાન કેમ્પ યોજી સાત લોકોને સ્ટેન્ટ બેસાડી દેવાયા વિફરેલા ગ્રામજનોની હોસ્પિટલમાં તોડફોડ

અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ કડી તાલુકાના બોરીસણા ગામમાં ૧૦ નવેમ્બરે ફ્રી કેમ્પ યોજી બાદમાં કોઈપણ જાણ વિના ૧૯ વ્યક્તિઓની એન્જિયોગ્રાફી કરી ૭ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી. જેમાં હોસ્પિટલની બેદરકારીથી ૨ લોકોના મોત નિપજતા દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરતા સમગ્ર સ્ટેન્ટ કાંડ બહાર આવ્યો છે અને રાજ્યના આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપી બેજવાબદાર તબીબો સામે પગલાં ભરવામાં આવશે તેવું જાહેર કર્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ખાતે આવેલ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામમાં નિશુલ્ક નિદાન કેમ્પ યોજ્યા બાદ દર્દીઓને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ ૧૯ લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી ૭ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી તેમાના ૨ દર્દીનાં મોત થઈ ગયાં છે અને ૫ દર્દી હાલ ઈંઈઞમાં દાખલ છે. આ તમામ ઓપરેશન ડો. પ્રશાંત વઝીરાણીએ કર્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોએ મંગળવારે વહેલી સવારે હોસ્પિટલ પહોંચી તોડફોડ કરી હતી.


બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોના આ કારનામા મામલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ, યુ એન મહેતા અને ગાંધીનગર આરોગ્ય વિભાગના ૮થી ૧૦ ડોક્ટરોની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી છે. જે ૫ દર્દીઓ ઈંઈઞ અને ૧૦ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, તેઓની સારવાર અને તપાસ હવે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. સાત દર્દીના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં બે લોકોના મૃત્યુ થયા છે. જે દર્દીઓ હાલમાં દાખલ છે, તેઓને રજા આપી દેવામાં આવશે. સરકારના આરોગ્ય વિભાગના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો પણ ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચ્યા છે. પોલીસ, આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો ચેહ સાથે જ ખ્યાતિ હોસ્પિટલને પીએમજેએવાય યોજના હેઠળના પેમેન્ટ અટકાવવા પણ સૂચના પાઇ દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ખ્યાતિ હોસ્પિટલે બિનજરૂરી ઓપરેશન કર્યા : નીતિન પટેલ
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બનાવ બાદ ખ્યાતિ હોસ્પિટલે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફી નિદાન કેમ્પનું આયોજન કરી દર્દીઓને પોતાની બસ મારફતે અમદાવાદ લાવી માં કાર્ડ અને અમૃતમ યોજનાના કાર્ડને આધારે સ્ટેન્ટ મુખ્ય હતા પહેલી નજરે જોતા લાગે છે કે, જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ પ્રકારના કેસમાં નિષ્ણાંત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જોઈએ.


ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ કરવા કુખ્યાત : શક્તિસિહ ગોહિલ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના ૭ દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરતા બેના મૃત્યુ થવાની ઘટનામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિહ ગોહિલે એક્સ ઉપર જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાઓમાં કૌભાંડ કરવા કુખ્યાત છે. ૨૦૨૨માં પણ ૩ દર્દીને સ્ટેન્ટ મુકતા એકનું મોત થયું હતું. જો એ સમયે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરી હોત અને આ હોસ્પિટલ બંધ કરાવી દીધી હોત તો આજે કડીના નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત તેમ જણાવી કડીના ભોગ બનેલા પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી હતી.

૨૦૨૨માં પણ ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ટ મુક્તા એક દર્દીનું મોત થયું હતું
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા કુખ્યાત છે. અગાઉ ૨૦૨૨માં પણ સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા જેમાં ત્રણ દર્દીને સ્ટેન્ટ મુક્તા એક દર્દીનું મોત થયું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.

બેદરકારી દાખવનાર તબીબોની ધરપકડ થશે: આરોગ્યમંત્રી
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ ગણાવી છે. આરોગ્યમંત્રીએ ઘટના અંગે એક્સ ઉપર જણાવ્યું હતું કે, પીએમજેએવાય યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (જઅઋઞ)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરુરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે ચીનના હાડોહાડ વિરોધી માઈક વોલ્ટઝની નિમણુક

Next

આજે આઠ રાજ્યોમાં ધરસભાની 30 બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
4 મિનિટutes પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
20 મિનિટutes પહેલા
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
31 મિનિટutes પહેલા
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

રાજુલા તાલુકાના છતડીયા ગામમાં નવનિયુક્ત એએસપીએ મુલાકાત લીધી : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
આતંકી રાણાને દાઉદ સાથે કનેક્શન છે કે નહીં, મુંબઈ હુમલામાં દાઉદનો હાથ ? NIA કરશે તપાસ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
વડાપ્રધાન મોદીએ વકફ અને વૉટ બેન્ક અંગે શું કહ્યું ? કોના પર કર્યા પ્રહાર ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
What is Digital Arrest : ડિજિટલ અરેસ્ટ શું છે ?? 4 મહિનામાં ભારતીયોએ રૂ.120 કરોડ ગુમાવ્યા, PM મોદીએ જણાવ્યો બચવાનો ઉપાય
ટેક ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર