મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢની મુલાકાતે હતા અને તેમણે રોપ-વેનો આનંદ પણ લીધો હતો. મુખ્યમંત્રીએ ટવીટ કરીને કહ્યું હતું કે, ગરવા ગઢ ગિરનાર પર અલૌકિક પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે રોપ-વે નો આનંદ કંઈક અનેરો જ છે. રોપ-વે દ્વારા ગિરનાર સ્થિત માઁ અંબાજી મંદિરે પહોંચી માતાજીના દર્શન-પૂજનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
Related Posts
ગુજરાતને મળી દેશની પહેલી ‘નમો ભારત રેપીડ રેલ ‘
7 મહિના પહેલા
શું થયું રાહુલ, તેજસ્વીની રેલીમાં ? જુઓ
11 મહિના પહેલા