મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢની મુલાકાતે હતા અને તેમણે રોપ-વેનો આનંદ પણ લીધો હતો. મુખ્યમંત્રીએ ટવીટ કરીને કહ્યું હતું કે, ગરવા ગઢ ગિરનાર પર અલૌકિક પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે રોપ-વે નો આનંદ કંઈક અનેરો જ છે. રોપ-વે દ્વારા ગિરનાર સ્થિત માઁ અંબાજી મંદિરે પહોંચી માતાજીના દર્શન-પૂજનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
Related Posts
જી૨૦નાં મહેમાનો માટે ભાવતા ભોજનિયા
2 વર્ષ પહેલા
મતદારયાદીમાં નામ ઉમેરવા ઉત્સાહ, એક જ દિવસમાં 4045 અરજી
7 મહિના પહેલા
ઉત્તરાખંડના પર્વતો પર સીઝનની પ્રથમ હિમવર્ષા
9 મહિના પહેલા