Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હિંદુઓને સત્વરે કેનેડા છોડી જવા શીખ આતંકીઓની ખુલ્લી ધમકી

Wed, September 20 2023

જસ્ટિન ટુડોના આક્ષેપ બાદ માહોલ બગડ્યો

કેનેડામાં વસતા હિંદુઓમાં ગભરાટની લાગણી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ શિખ આતંકી હરદીપસિંઘ નીજજરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાનો આક્ષેપ કર્યા બાદ ખાલીસ્તાની આતંકવાદીઓ જોરમાં આવી ગયા છે અને બીજી તરફ કેનેડામાં વસતા હિન્દુઓમાં ચિંતા અને સલામતીની લાગણી પેદા થઈ છે. ખાલીસ્તાનવાદીઓ ખુલ્લેઆમ હિન્દુઓને ચેતવણી અને ધાકધમકી આપવા લાગ્યા છે.

અલગ ખાલીસ્તાન માટે ઝુંબેશ ચલાવતા મુખ્ય આતંકી સંગઠન શીખ ફીર જસ્ટિસના વડા ગુરુપતવંત સિંઘ પન્નુએ હિન્દુઓને કેનેડા છોડી જવાની ધમકી આપી હતી. હિન્દુ સમુદાયને સંબોધીને તેમણે કહ્યું કે તમે માત્ર ભારતને ટેકો જ નથી આપતા પણ સાથે જ ખાલીસ્તાન સમર્થક શીખોની અભિવ્યક્તિની આઝાદીને કચડવાના પણ સમર્થક છો. હરદીપ સિંઘ ની હત્યા બાદ હિન્દુઓએ ઉજવણી કરી હોવાનો અને તેને કારણે હિંસા વધી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સાથે જ 29 ઓક્ટોબરે યોજાનાર ખાલીસ્તાન માટેના રેફરેન્ડમમાં ઉમટી પડવા પણ તેમણે શીખ સમુદાયને હાકલ કરી હતી.
આ વિડીયો વાયરલ થયા બાદ કેનેડામાં વસતા હિન્દુઓમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે. એક હિન્દુ અગ્રણીએ કહ્યું કે જસ્ટિન ટુડોના નિવેદનને કારણે 1985 માં હિન્દુઓની જિંદગી સામે ખતરો સર્જાયો હતો તેવો માહોલ અત્યારે કેનેડામાં બની રહ્યો છે.

હિન્દુઓ પર હુમલા નો ભય
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતની ઈન્ટેલીજન્સ એજન્સી એ પણ કેનેડામાં હિન્દુઓ પર હુમલા થવાનો ખતરો દર્શાવ્યો છે. હિન્દુ મંદિરો તેમજ કેનેડામાં વસતા ભારતીય વ્યાપારીઓ, ઉદ્યોગકારો અને નાગરિકો પર હુમલા થવાની સંભાવના વધી ગઈ હોવાનું એ અહેવાલમાં જણાવ્યું છે.કેનેડામાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે ત્યાં નોકરી ધંધાર્થે સ્થાયી થયેલા લોકોના તેમ જ વિદ્યાર્થીઓના ભારત સ્થિત પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.

કેનેડાએ એડવાઇઝરી જાહેર કરી.
બંને દેશો વચ્ચે રાજદ્વારી તનાતની વચ્ચે કેનેડાએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી ભારતમાં આવેલા કેનેડિયન નાગરિકોને જમમૂ અને કાશ્મીરની મુલાકાત ટાળવાની સલાહ આપી હતી. કાશ્મીરમાં ઘર્ષણ આતંકવાદ અને અપહરણ નો ખતરો હોવાનું તેમાં જણાવવામાં આવ્યું છે. સાથે જ પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા ગુજરાત, રાજસ્થાન અને પંજાબ રાજ્યોની સરહદ નજીકના 10 કિલોમીટરના વિસ્તારમાં લેન્ડમાઈન હોવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી એની વાંગે કહ્યું હતું કે હત્યામાં ભારતની સંડોવણી અંગેના અહેવાલ ચિંતાજનક છે. આ અંગેની તપાસ ચાલુ છે અને અમે અને અમારા સાથે દેશો સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે આ મુદ્દો ઉઠાવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. યુકેના ફોરેન્સ સેક્રેટરી જેમ્સ ક્લેવરી એ કહ્યું કે ભારત અને કેનેડા બંને સાથે અમારે ગાઢ સંબંધો છે. તેમણે હત્યાની તપાસમાં ભારત પૂર્ણ સહકાર આપશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. બીજી તરફ હરદીપસિંહની હત્યા ની જાહેરમાં નિંદા કરવા માટે અમેરિકા સહિતના સાથે રાસ્તોને વિનંતી કરી હતી પણ કોઈએ કોઠું આપ્યું નહોતું.

Share Article

Other Articles

Previous

કોંગ્રેસનું રાજ આવશે તો ભજન પણ નહીં ગાઈ શકો

Next

ભારતની ઊશકેરણી કરવી નથી: કેનેડાના વડાપ્રધાન ઢીલાઢફ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નમો સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ: વિશ્વના 75 દેશોમાં 7500થી વધુ રકતદાન કેમ્પનું આયોજન, અભિનેતા વિવેક ઓબરોયે કર્યું બ્લડ ડોનેટ
11 મિનિટutes પહેલા
PM મોદીનો આજે 75મો જન્મદિવસ : આવાસ યોજના અને સારવારથી લઈને પેન્શન સુધી, આ 10 યોજનાઓથી બદલાયું સામાન્ય માણસનું જીવન
46 મિનિટutes પહેલા
પાકિસ્તાનમાં શાહબાઝ શરીફે બેઈમાનીથી ચૂંટણી જીતી, ચૂંટણીમાં ભયંકર ગોટાળા થયા, તપાસનો અહેવાલ દબાવી દેવાયો, ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ પોર્ટલનો ધડાકો
1 કલાક પહેલા
નરેન્દ્ર મોદી @75 : વડાપ્રધાન મોદીના જન્મદિવસની દેશ-વિદેશમાં ઉજવણી, વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2504 Posts

Related Posts

રાજકોટમાં ફૂલછાબ ચોક નજીક આવેલ કોમ્પ્લેક્સમાં ચોથા માળે લાગી આગ…જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
જુનાગઢમાં ભારે પવન અને કરા સાથે ગિરનારમાં વરસાદ: લાખો લોકો પરિક્રમા રૂટ પર હજારો લોકો હેરાન પરેશાન
રાજકોટ
2 વર્ષ પહેલા
હવે 16 વર્ષથી નીચેની વયના તરુણો નહીં જોઈ શકે અશ્લીલ કન્ટેન્ટ !! ઇન્સ્ટાગ્રામે Teen Accounts કર્યા લોન્ચ, જાણો શું લાગશે પ્રતિબંધ
ટેક ન્યૂઝ
7 મહિના પહેલા
‘પંચાયત-૩’ના ટ્રેલરની રિલીઝ ડેટ થઈ જાહેર નવું પોસ્ટર આવતા દર્શકોની વધી આતુરતા
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર