Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં : વડોદરામાં ભવ્ય રોડ શો, કર્નલ સોફિયા કુરૈશીના પરિવારે સ્વાગત કર્યું

Mon, May 26 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 5 હજાર કરોડથી વધુની રકમના પ્રોજેક્ટના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે. તેઓ 27મી મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે અને વિવિધ વિભાગો હેઠળ ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદીનું વડોદરામાં સવારે 10 વાગ્યે આગમન થયું હતું. તેઓ 11 વાગ્યે દાહોદ પહોંચશે. આ પછી બપોર બાદ તેઓ ભુજ જશે. દાહોદ અને ભુજમાં યોજનાઓનું લોકાર્પણ અને જાહેરસભા કરશે. સોમવારે સાંજે તેઓ અમદાવાદ પહોંચશે જ્યાં રોડ શો નું આયોજન કરાયુક હે. તેઓ ગાંધીનગર જઈને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે અને બીજા દિવસે એટલે કે મંગળવારે મહાત્મા મંદિરમાં યોજનાઓનું લોકાર્પણ કરશે.

વડોદરામાં PMનો રોડ શો

PM મોદીના રોડ શોમાં ઉત્સાહિત લોકો અને કાર્યકરોએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ તેમનો આભાર માન્યો.

ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીએ PM ના રોડ શોમાં ભાગ લીધો

વડોદરામાં PM  મોદીના રોડ શોમાં દેશના લોકો તેમજ ગુજરાતમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીએ હાજરી આપી હતી. રોડ શોમાં ભાગ લેનાર વિદ્યાર્થીએ કહ્યું, ‘આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે ઉભા છીએ.’ અમે ભારતને ટેકો આપીએ છીએ.

કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર સ્ટેજ પર દેખાયો

વડોદરામાં પીએમ મોદીના રોડ શોના માર્ગમાં બનાવેલા સ્ટેજ પર કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ જોવા મળે છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અપાર ઉત્સાહ અને ઉમંગ…

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી @narendramodi જીને આવકારવા તૈયાર છે વડોદરા…
#PMinVadodara pic.twitter.com/5GTrbecJsn

— BJP Gujarat (@BJP4Gujarat) May 26, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરશે. સુરતના કાંકરા-ખાડીના કિનારે ₹145 કરોડના ખર્ચે પડતર જમીનનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાનશ્રી ₹1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે, જેમાં અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
 
મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો જળ સંસાધન વિભાગ હેઠળ ₹1860 કરોડ થી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આમાં બનાસકાંઠામાં ₹888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, ₹678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન ગાંધીનગર ખાતે ₹84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ₹588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કરશે.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને ₹569 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવશે.

Tags:

narendra modpm modiPM MODI road showvadodara

Share Article

Other Articles

Previous

ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થ વ્યવસ્થા : જાપાનને પાછળ છોડ્યું, જાણો કયા દેશની અર્થ વ્યવસ્થા કેટલી મજબૂત

Next

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, વડોદરા પહોંચ્યા બાદ ભવ્ય સ્વાગત, રોડ શોમાં ભારે ભીડ ઉમટી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
1 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
1 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
1 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

આજથી સૌરાષ્ટ્ર કચ્છના 7 હજાર સસ્તા અનાજના વેપારીઓ હડતાલ ઉપર
રાજકોટ
2 વર્ષ પહેલા
9.7 ડિગ્રી ! રાજકોટમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
અમેરિકામાં વિન્ટર સ્ટોર્મ : ૬ કરોડ લોકો ઉપર જોખમ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ ટી-20 મુકાબલો: કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતી પહેલાં બોલિંગ પસંદ કરી: અર્શદીપની જગ્યાએ મોહમ્મદ શમીનો ટીમમાં સમાવેશ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર