Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નેપાળમાં સંસદ ભંગ : વચગાળાનાં PM સુશીલા કાર્કી બન્યા : વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી, આ તારીખે દેશમાં યોજાશે ચૂંટણી

Sat, September 13 2025


નેપાળમાં સત્તાપલટા બાદ ચાલી રહેલા ઘટનાક્રમમાં શુક્રવારે મોડી સાંજે સંસદ ભંગ કરવાની સહમતિ બની હતી સાથોસાથ સુશીલા કાર્કી દેશના વચગાળાનાં PM બન્યા છે. નેપાળની સુપ્રિમ કોર્ટના પૂર્વ  ચીફ જસ્ટીસ સુશીલા કાર્કીએ મોડેથી રાષ્ટ્રપતિ ભવનમાં જ શપથ ગ્રહણ કર્યા હતા.

Beautiful: Sudan Gurung after Sushila Karki’s oath as PM. pic.twitter.com/3mXpShSFb3

— Routine of Nepal banda (@RONBupdates) September 12, 2025



આગામી ચૂંટણીની તારીખોની જાહેરાત

આ સાથે, નેપાળમાં નવી ચૂંટણીઓની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ નવી સંસદીય ચૂંટણીઓ યોજવા માટે 5 માર્ચ, 2026 ની તારીખ નક્કી કરી છે. રાષ્ટ્રપતિએ શુક્રવારે રાત્રે સુશીલા કાર્કીને પદના શપથ લેવડાવ્યા અને તેઓ વચગાળાની સરકારનું નેતૃત્વ કરનારી દેશની પ્રથમ મહિલા વડા પ્રધાન બન્યા. આ રીતે, નેપાળમાં ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતાનો અંત આવ્યો.

नेपाल की अंतरिम सरकार की प्रधानमंत्री के रूप में पद ग्रहण करने पर माननीय सुशीला कार्की जी को हार्दिक शुभकामनाएं। नेपाल के भाई-बहनों की शांति, प्रगति और समृद्धि के लिए भारत पूरी तरह से प्रतिबद्ध है।

— Narendra Modi (@narendramodi) September 13, 2025

નેપાળના કાર્યકારી વડાપ્રધાન બનવા પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી

ભારતે પણ સુશીલા કાર્કી દ્વારા નેપાળમાં સત્તા સંભાળવા પર ખુશી વ્યક્ત કરી છે. PM મોદીએ ટ્વિટ કરીને  કહ્યું છે કે અમે સુશીલા કાર્કીને નેપાળની કાર્યકારી સરકારના વડા બનાવવાનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે નેપાળમાં હવે શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ પ્રવર્તશે. બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા બનાઇ રહે તેવી આશા. ભારતે કહ્યું કે તેઓ બંને દેશોની જનતાની ભલાઇ માટે એક સાથે મળીને કામ કરતા રહેશે.

આ પણ વાંચો :સૌરાષ્ટ્રવાસીઓ આનંદો…હવે દૂર નથી ચાઈના: રાજકોટથી ચાઈનાની ફલાઇટ થશે ટેકઓફ,4 વર્ષ બાદ સીધું કનેક્શન

રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની આગેવાનીમાં બેઠક

સુત્રોના જણાવ્યા અનુસાર, લાંબી ચર્ચા વિચરણા બાદ સુશીલા કાર્કીના નામ પર સહમતિ સાધવામાં આવી છે. જેના પગલે હવે સુશીલા કાર્કી નેપાળના વચગાળાનાં PM બન્યા છે. સુશીલા કાર્કીના નામ પર જેન જી માં ચાલતા મતભેદો બાદ સેનાધ્યક્ષ અશોક રાજ સિગ્દેલ અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને ભારે મહેનત કરવી પડી હતી. આ અંગે શીતલ નિવાસમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની આગેવાનીમાં રાત્રે બેઠક યોજવામાં આવી હતી. જેમાં નેપાળના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારનું નેતૃત્વ સોંપવા સહમતિ બની હતી.  આ બેઠકમાં સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલ, વરિષ્ઠ કાનૂની ઓમ પ્રકાશ અર્યાલ, સુશીલા કાર્કી સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :સરકારી દવાના છ બોક્સ જ પલળ્યા! રાજકોટમાં GMSCL ગોડાઉનની તપાસ પૂર્ણ : કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં લેવાય તેવી શક્યતા

આ પૂર્વે આખો દિવસ રાષ્ટ્રપતિ ભવનની બહારના ભાગે આંદોલનકારીઓના જુદા જુદા જૂથ વચ્ચે વિખવાદ રહ્યો હતો. એક જૂથ કુલમાન ઘીસિંગની અને બીજું જૂથ સુશીલા કાર્કીની તરફેણ કરતુ હતું. જો કે, મોડેથી બધા વચ્ચે સહમતી બની હતી અને શરતો પણ માની લેવામાં આવી હતી.  દરમિયાન નેપાળના તોફાનોનો મૃત્યુઆંક 51 પહોંચ્યો છે.

Share Article

Other Articles

Previous

પોલીસ કમિશનરશ્રી ડમ્પર ડ્રાઇવ પણ રાખો! રાજકોટમાં ભારે વાહનોએ ચાલુ વર્ષે 25ના જીવ લીધા,અનેકને ઘાયલ કર્યા

Next

પૂર્વોતર ભારતની મુલાકાતે PM મોદી : મિઝોરમમાં રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન, પહેલી મિઝોરમ-દિલ્હી ટ્રેનને આપી લીલીઝંડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં 646 પ્રાચીન ગરબી-32 અર્વાચીન રાસોત્સવઃ 12ના ટકોરે બંધ કરાવાશે : 1000થી વધુ પોલીસ-હોમગાર્ડ SRPનો બંદોબસ્ત રખાશે તૈનાત
20 મિનિટutes પહેલા
રાજકોટની વ્હોરા પરિણીતાને સાસરિયાનો ત્રાસ : દિયરે સાથે સૂવા દબાણ કર્યું તો સસરાએ…! વાંચો શું છે સમગ્ર મામલો
34 મિનિટutes પહેલા
પટના હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો : PM મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવવા આદેશ
51 મિનિટutes પહેલા
PM મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ, રાજકોટમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ અભિયાનની કરાવી શરૂઆત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2505 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટ ઉપર પીવા માટે પાણી પણ નથી… જુઓ કોણે કર્યો ખુલાસો
રાજકોટ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકે છે, સ્વાસ્થ્ય સારું અને દિવસ શુભ રહેશે
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ગોંડલરોડ ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચે મારામારી
રાજકોટ
2 વર્ષ પહેલા
તિરુપતિ મંદિરના લાડુના વિવાદ બાદ ઓરિસ્સાના જગન્નાથ મંદિરે આપી તેના પ્રસાદની શુદ્ધતાની ગેરંટી !!
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર