Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

PMJAYમાં ગેરરીતિ : રાજકોટ સહિત રાજ્યની 800 હોસ્પિટલમાં તપાસ

Sun, November 17 2024
  • અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ રાજ્ય સરકારનો નિર્ણય
  • કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક્સ, નિયોનેટોલોજી અને આંખની હોસ્પિટલોમાં ખાસ તપાસ

ગાંધીનગર

અમદાવાદની ખ્યાતી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ બે દર્દીઓના મોત નીપજયાની ઘટના સંદર્ભે હવે રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત છેતરપિંડી કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ નોંધાયેલી લગભગ 800 હોસ્પિટલોની તપાસ શરૂ કરી છે. રાજકોટમાં પણ આરોગ્ય વિભાગની ટીમે ધામા નાખ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.

આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક્સ, નિયોનેટોલોજી અને આંખની સર્જરીમાં વિશેષતા ધરાવતી હોસ્પિટલોમાં ખાસ તપાસ કરવામાં આવશે. PMJAY જેવી યોજનાઓમાંથી કમાણી કરવા માટે કથિત રીતે દર્દીઓ પર બિનજરૂરી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવવાની નીતિ ધ્યાનમાં આવી હતી.

હોસ્પિટલમાં તપાસ કરવા માટે જેને જવાબદારી સોંપવામાં આવી છે તે પૈકીના એક અધિકારીએ કહ્યું હતું કે,
ભૂતકાળના મેડિકલ કેમ્પ અને હોસ્પિટલના સંચાલકો અને ડોકટરો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનની તપાસ કરી રહ્યા છીએ. રાજ્યની અન્ય હોસ્પિટલો દ્વારા પણ PMJAY યોજનાનો દુરુપયોગ થયો હોવાની શક્યતા છે. તેથી, કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક, આંખની સંભાળ અને નિયોનેટલ કેર હોસ્પિટલો પર ધ્યાન કેન્દ્રિત કરીને, PMJAY યોજના હેઠળ 800 હોસ્પિટલોમાં ઇન્સ્પેકશન શરુ કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં તપાસ ટુકડીઓ મોકલવામાં આવી છે.

ભૂતકાળમાં, આયુષ્માન કાર્ડ ધારકોને એકસાથે અનેક હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સા સામે આવ્યા હતા.
આ ઉપરાંત નકલી આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરવા અંગે રાજકોટ અને જૂનાગઢમાં પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. આયુષ્માન કાર્ડને લગતી અનિયમિતતાઓને બહાર લાવવા માટે સ્થપાયેલ એન્ટી ફ્રોડ યુનિટ આવા કેસોની તપાસ કરી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં ગેરરીતિ રોકવા હેલ્પલાઇન નંબર જાહેર : મંગળવારે ગણતરી

Next

મામા vs ભાણેજ !! આજે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં મતદાન : સફરજન અને માઈક વચ્ચે જામશે ખરાખરીનો જંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દક્ષિણ ઈરાનમાં ફરીવાર ઈરાન દ્વારા ભયંકર મિસાઈલમારો, 3 લોકોના મોત
3 મિનિટutes પહેલા
Israel Iran War Effect : ઈરાન-ઇઝરાયલ યુધ્ધથી ભારત સહિત વિશ્વમાં વધી શકે છે મોંઘવારી, LPGની તંગીનો ભય
16 કલાક પહેલા
રાજકોટમાં 18.95 લાખની ચોરીના ડિટેકશનમાં સાચું કોણ, DCB કે LCB  ? વાંચો શું છે સમગ્ર મામલો
16 કલાક પહેલા
હવેથી હીરાસર એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેશે : અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાથી રાજકોટને તક મળી, જાણો શું છે કારણ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2207 Posts

Related Posts

બાબા રામ રહીમ કેવી રીતે આવ્યો નવી મુસીબતમાં ? શું છે કેસ ? જુઓ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
ઇરાને કોનું જહાજ કબજે કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ધ્રોલ નજીક કાર પલ્ટી મારી જતા રાજકોટના યુવક સહીત ત્રણના મોત
ગુજરાત
5 મહિના પહેલા
ભારતે ફરી અવકાશમાં તાકાત વધારી, 100 કિલોમીટર સુધી જઈને પ્રહાર કરતી મિસાઈલનું સફળ પરીક્ષણ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર