Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ચોટીલા અને પાવાગઢ જતાં માઈભક્તો ખાસ વાંચજો !! સવારે 5 વાગ્યાથી ચઢી શકાશે ડુંગર, આરતીના સમયમાં પણ ફેરફાર

Fri, March 28 2025



ચૈત્રી નવરાત્રિ કે જે 30 માર્ચથી શરૂ થાય છે અને 7 માર્ચે પૂર્ણ થશે. આ દિવસથી જ હિંદુઓના નવા વર્ષની શરૂઆત પણ થાય છે. નવરાત્રિના દિવસો દરમિયાન નવદુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાની પૂજા અર્ચનાથી ભક્તોની દરેક મનોકામના પુરી થાય છે. ચૈત્ર નવરાત્રીના દિવસે માતાજીના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે ત્યારે ચોટીલા અને પાવાગઢ જતાં માઈભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પગથિયાનો દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે. ચૈત્રી નવરાત્રિને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ચોટીલા ચામુંડા માતાજીના દર્શને આવતા ભક્તો સવારે 5 વાગ્યાથી ચઢી શકશે ડુંગર

ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજી બિરાજમાન છે. આમ તો દરરોજ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે મોટી  સંખ્યામાં માઈભક્તો ચોટીલા પહોંચતા હોય છે પરંતુ, ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા ચામુંડાના દર્શનનું ખાસ મહત્ત્વ રહેલું છે. ત્યારે દર્શનાર્થીઓને હાલાકી ન પડે તે માટે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શન તેમજ આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ પગથિયાંના દ્વાર ખોલવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.  જે મુજબ આગામી 30 માર્ચ એટલે કે, ચૈત્ર સુદ એકમથી 6 એપ્રિલ ચૈત્ર સુદ નોમ દરમિયાન પગથિયાનો દ્વાર સવારે 5 વાગ્યે ખુલશે.

આરતીના સમયમાં ફેરફાર

ચૈત્રી નવરાત્રિ દરમિયાન સવારની આરતીનો સમય સનવારે 5:30 કલાકે અને સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે થશે. આ સિવાય મંદિરમાં ભોજનાલયમાં ભોજન પ્રસાદીનો સમય બપોરે 11:00થી 2:00 વાગ્યા સુધી રહેશે.


પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવતા ભક્તો માટે સવારે 5 વાગ્યે ખુલશે મંદિરના દ્વાર

 ચૈત્રી નવરાત્રીના પગલે પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્ધારા સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે સમય પત્રક અનુસાર ચૈત્રી નવરાત્રીને લઈ નિજ મંદિરના સમય ફેરફાર કરાયો છે. એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે, જ્યારે બાકીના દિવસોમાં મંદિર સવારે 5 વાગે ખુલશે અને ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી મંદિરના કપાટ રાત્રીના 8 વાગ્યે બંધ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

ઉડતા રાજકોટ ! હવે ગાંજાનું વાવેતર શોધવા ડ્રોન ઉડશે, ડ્રગ્સના દૂષણને રોકવા ખેતીવાડી વિભાગ-પોલીસને કલેકટરે આપી સૂચના 

Next

ભાજપ રાજમાં મહિલાઓ અસુરક્ષિત : કોંગ્રેસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રખડતા કૂતરા અંગે રાજ્યો સુપ્રીમકોર્ટના આદેશને પણ ગાંઠતા નથી! આખા દેશમાંથી માત્ર ત્રણ રાજ્યોએ એફિડેવિટ કરી ફાઇલ
13 મિનિટutes પહેલા
FIR તો થઇ ગઈ, હવે શું તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે! દરેક ફરિયાદીને આ રીતે મળી જશે દરેક જાણકારી
25 મિનિટutes પહેલા
લોભામણી જાહેરાતથી ચેતજો! ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત જોઈ રોકાણ કરતા ગૃહિણીએ લાખો રૂપિયા ગુમાવ્યા
46 મિનિટutes પહેલા
તહેવારોમાં લોકલ ફોર વોકલને વેગ: 50%થી વધુ સ્વદેશી વસ્તુઓનું વેચાણ, દિવાળીએ 22,000 કરોડનો વેપાર
1 કલાક પહેલા
Categories

નેશનલ

2601 Posts

Related Posts

હઠાગ્રહી કેજરીવાલને ઇડીનું પાંચમું સમન્સ, શુક્રવારે બોલાવ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જુવો કાલથી આ વિસ્તારમાં વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાત
2 વર્ષ પહેલા
કેદારનાથમાં ફસાયેલા રાજકોટના સાતેય યુવાનો હેમખેમ
રાજકોટ
1 વર્ષ પહેલા
સીટ’નો ઓળિયો-ઘોળિયો સાગઠિયા-ખેર ઉપર !!
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર