Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળી શકે : પ્લેનક્રેશ દુર્ઘટનાને પગલે લેવાશે નિર્ણય

Tue, June 17 2025

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટના જેના પડઘા ન માત્ર ગુજરાત કે ભારતમાં પડ્યા છે સમગ્ર વિશ્વ આ ઘટનાથી ચિંતાતુર થયું હતું. હજુ અનેક લોકોના DNA સેમ્પલ મેચ થવાના બાકી છે. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. ઘટનાને પગલે રાજ્યમાં એકદિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે હવે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વર્ષ 1869થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ દિવસ સુધી ધામધૂમથી અમદાવાદના માર્ગો પરથી રથયાત્રા નીકળે છે ત્યારે આ વર્ષે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને પગલે ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તે શક્યતાઓ છે. જગન્નાથ મંદિરના મહંત સરકાર સાથે બેઠક કરશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.

ભગવાન તથા પ્રસાદની ટ્રક સાથે જ રથયાત્રા યોજવાની શક્યતા

આગામી 27 જૂને ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં બનેલી દુ:ખદ પ્લેનક્રેશ દુર્ઘટનાને લઈને 148મી રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવી શકે છે. માત્ર ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના રથ તથા પ્રસાદની ટ્રક સાથે નીકળે એવી શક્યતા છે. રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીની સાથે બેઠક કર્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના કલેકટર પ્રભવ જોશી સહિત રાજ્યના 13 આઈએએસ અધિકારીની બદલી, પ્રભવ જોષી ટુરીઝમ કોર્પોરેશનના એમડી બન્યા, રાજકોટના નવા કલેક્ટર તરીકે ડોક્ટર ઓમ પ્રકાશ

Next

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઇ સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભા : રૂપાણી પરિવારના દુ:ખમાં સહભાગી થયા સંત-મહંત-રાજકીય આગેવાનો   

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
અમારા વિઝનને જોઈને જનતાએ અમને મત આપ્યા…બિહારમાં NDAની જીત બાદ PM મોદીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો
49 મિનિટutes પહેલા
બેડરૂમમાં સૂતેલા પ્રૌઢને જગાડી 22 ફડાકા ઝીંક્યા, કાનનો પડદો ફાટ્યો! રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ઘટના
1 કલાક પહેલા
પ્રશાંત કિશોરને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું ભારે પડ્યું: જન સૂરાજ પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું,જાણો અન્ય પક્ષોની સ્થિતિ
1 કલાક પહેલા
NDA માટે ‘રવીન્દ્ર જાડેજા’ સાબિત થયા ચિરાગ પાસવાન : બિહાર ચૂંટણીમાં ફિનિશરની ભૂમિકા ભજવી!
1 કલાક પહેલા
Categories

નેશનલ

2651 Posts

Related Posts

રાંદરડા તળાવની કાયાપલટ કરવામાં તંત્રના પગે પાણી ઉતરી જશે !
રાજકોટ
1 વર્ષ પહેલા
તો ટી-૨૦ વર્લ્ડકપમાંથી વિરાટ કોહલીનું પત્તું કપાશે
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટમાં સળગતી ઈંઢોણી સાથે બાળાઓ કરે છે માતાજીની આરાધના
રાજકોટ
2 વર્ષ પહેલા
અમદાવાદ : સાબરમતી જેલમાં કેદીએ જ કરી કેદીની હત્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર