Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

શું મોટા સમઢિયાળા ગુરુકુળમાં થાય છે બાળકનો બ્રેઈન વોશ ? પિતાએ સ્વામી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Wed, May 15 2024


બાળકોને સંસ્‍કારવાન કરવામાં પ્રથમ માતા-પિતા, શિક્ષક અને ગુરુનું અમૂલ્‍ય યોગદાન રહેતું હોય છે. હાલ અનેક માતા-પિતા પોતાના બાળકમાં સારા સંસ્કારોનું સિંચન કરવા માટે સારું શિક્ષણ મેળવવા મેળવવા માટે ગુરુકુળમાં મોકલતા હોય છે ત્યારે ગુરુકુળમાં બાળકોને મોકલનાર માટે માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગુરુકુળમાં બાળકનું બ્રેઈન વોશ કર્યાનો માતા-પિતા દ્વારા આક્ષેપ મુકવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. ગુરુકુળના સ્વામીએ બાળક સાથે વાતચીત પણ કરી હતી જે ઓડિયો કલીપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.



 મળતી વિગતો અનુસાર આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામની છે જ્યાંનું   સ્વામીનારાયણ ગુરુકુળ વિવાદમાં આવ્યું છે. સ્વામી નારાયણ ગુરુકુળમાં અનેક બાળકો અભ્યાસ કરે છે ત્યારે એક બાળકના માતાપિતાએ ગુરુકુળના સ્વામી પર ગંભીર આક્ષેપો મુક્યા છે. આ ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે  ગીર ગઢડા તાલુકાના વડલી ગામના અશોકભાઈ શિંગાળાએ સ્વામીનારયણ ગુરુકુળમાં પુત્રને ભણવા મુક્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આ બાલક ગુરુકુળમાં અભ્યાસ કરે છે. જ્યાં તે સ્વામી નારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો હતો, અને આ જ સ્વામી દ્વારા બાળકનું માઈન્ડ વોશ કરવામા આવ્યું છે તેવું માતા પિતાએ આરોપ લગાવ્યો છે.

આ સમગ્ર મામલે ગુરુકુલ કે જનાર્દન સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે. જનાર્દન સ્વામીએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે મારે પરિવાર સાથે વાતચીત થઇ ગઈ છે અને સમાધાન થઈ ગયું છે.હવે જોવું રહ્યું એ રહ્યું કે મામલે નવો શું વળાંક આવી રહ્યો છે.

 
પિતાએ કહ્યું હતું કે સારા સંસ્કારના સિંચન માટે 3 વર્ષ સુધી ભણાવ્યો. પરંતુ આજે પરિસ્થિતિ એવી બની છે કે, કિશોર પરિવાર સાથે રહેવા નથી માગતો. કિશોર ગુરુકુળમાં જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો અને સ્વામીએ એવી રીતે તેનું બ્રેઇનવોશ કર્યું છે કે, બાળકે પોતાના ઘરની મોહ માયા મૂકી દીધી છે. બાળકનું જ વર્તન જ એવું બની ગયું હતું બાળક માતા પિતાનું કઈ માનતો નથી માત્ર સ્સ્વામી ની વાત સાંભળે છે આટલું જ નહીં બાળકના પરિવારજનો કહી રહ્યા છે કે વિદ્યાર્થી પાસેથી કેટલીક નોટબુક પણ હાથ લાગી છે જેમાં સ્વામીએ માતા-પિતાનો આદર નહીં કરવાના સંસ્કાર આપ્યાનો દાવો છે .

માતા-પિતા વિરુદ્ધ કેવા કૃત્યો કરવા કેમ પરાણે મનાવવા તેવું લખાણ હોવાનું પણ પરિવાજનોએ જણાવ્યું છે.સ્વામી અને બાળક વચ્ચે ની ઓડિયો કલીપ પણ સામે આવી છે જેમાં પરિવાર સામે જીદ કરવા જેવી બાબતો સ્વામી દ્વારા બાળક ને કેહવામાં આવી છે તેવા પણ પરિવાર ના આક્ષેપો છે.તેમજ જે ઓડિયો કલીપ પરથી પણ અંદાજો લગાવી શકાય છે કે બાળકને ઘરે રહેવાનું નહિ પરંતુ ગુરુકુળમાં રહેવાનું પસંદ છે. તેમજ સ્વામી તેને ફોનમાં તેમ પણ જણાવે છે કે નાં પાડે ઘરેથી આવવાની તો જમવાનું પણ છોડી દેજે. આપણે જનાર્દન સ્વામીની આ વાતચીત પરથી જાણી શકીએ છીએ કે કઈ હદ સુધી બાળકનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હશે. તો બીજી તરફ ગુરુકુલના પ્રિન્સિપાલે બ્રેનવોશની વાત નકારી કાઢી હતી.

Tags:

controversyjarnadan swamisamdhialasomnathswaminarayan gurukul

Share Article

Other Articles

Previous

પાકિસ્તાને ભારતને શું આપી ગિદડભપકી ? જુઓ

Next

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ.માં BCA સેમ 4 ના પેપર લીંક મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરાઈ રજૂઆત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જન્માષ્ટમીએ વેકેશન માણવાનું સૌરાષ્ટ્રવાસીઓનું બજેટ વધી જશે : ગોવાની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા
1 કલાક પહેલા
કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડના નું રાજીનામું મંજૂર, ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ વ્યક્તિનું નામ સૌથી આગળ, જાણો કઈ રીતે થાય છે પસંદગી
2 કલાક પહેલા
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
3 કલાક પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

શું શાહરૂખ ખાને ‘ચામુંડા’માં આલિયા સાથે કામ કરવાની ના પાડી ?? જાણો કેમ ‘સ્ત્રી 2’ના મેકર્સ સાથે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો
Entertainment
6 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમા બ્લાસ્ટ થતાં લાગી આગ, વિસ્ફોટના દ્રશ્યો જોઈને રૂવાંડા ઊભા થઈ જશે
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પેન્ટર સાથે ભત્રીજીની રૂ.૭૫ લાખની છેતરપિંડી
રાજકોટ
2 વર્ષ પહેલા
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી 13 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ
નેશનલ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર