Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગરના જામસાહેબનો ઐતિહાસિક નિર્ણય: પોતાના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર

Sat, October 12 2024



ગુજરાતના જામનગરના જામસાહેબ શત્રુશૈલીસિંહજીએ શુક્રવારે તેમના વારસદારની જાહેરાત કરી હતી. જામનગરના મહારાજા જામ સાહેબ શત્રુસલ્ય સિંહજીએ દશેરાના અવસર પર એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેણે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને પોતાનો વારસદાર જાહેર કર્યો છે. જામ સાહેબે ગુજરાતી ભાષામાં પત્ર લખીને આ માહિતી આપી હતી. “દશેરા પર, હું એટલો જ ખુશ છું કારણ કે મને મારી એક સમસ્યાનું સમાધાન મળી ગયું છે અને તેની સફળતાનો શ્રેય અજય જાડેજાને જાય છે, જેમણે મારા વારસદાર બનવાનું સ્વીકાર્યું છે.

અજય જાડેજા જામનગરના છે

પૂર્વ ક્રિકેટર અજય જાડેજા કે જેઓ જામનગરના વતની છે અને નવાનગર રજવાડા સાથે તેઓ સંબંધ ધરાવે છે,અજય જાડેજા પહેલેથી જ શત્રૂશલ્યસિંહજીના નિકટના મનાય છે અને હાલના જામસાહેબ શત્રુશલ્યસિંહજી નિઃસંતાન છે ,તેમણે પોતાના વારસદારની પસંદગી કરવાની હતી, જેની તેમણે આજે જાહેરાત કરી છે.જામસાહેબ રાજપૂતોના જામ જાડેજા કુળના હતા,જામ રાવલજી 1540માં નવાનગરના પ્રથમ જામ સાહેબ હતા તેઓએ કચ્છથી સ્થળાંતર કરી હાલારમાં નવાનગરની સ્થાપના કરી હતી તેમાં 999 ગામોનો થાય છે સમાવેશ.

અજય જાડેજા પૂર્વ ક્રિકેટર છે

અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્તમ ખેલાડી રહ્યા છે. તેમણે વર્ષ 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા અને ઉપ-કેપ્ટન પણ હતા. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમનાર 53 વર્ષીય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે.મેચ ફિક્સિંગમાં તેમનું નામ આવ્યા બાદ તેમના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2003માં દિલ્હી હાઈકોર્ટે તે પ્રતિબંધ હટાવી લીધો હતો પરંતુ તે પછી જાડેજા ક્રિકેટ રમી શક્યા ન હતા. તે IPLમાં અલગ-અલગ ટીમો માટે મેન્ટર હતા. તાજેતરમાં તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કોચિંગ આપ્યું હતું.

નવાનગરના વારસદારોનો ઇતિહાસ

1-શત્રુશલ્યસિંહના પિતા દિગ્વિજયસિંહ 33 વર્ષ જામસાહેબ રહ્યા

2-કાકા રણજીતસિંહજીએ શત્રુશુલ્યસિંહને દત્તક લઇ પોતાના વારસદાર બનાવ્યા હતા

3-જામસાહેબ રણજીતસિંહજીના નામ પર ક્રિકેટની રણજી ટ્રોફી રમાય છે

4-રણજીતસિંહજી જાડેજા આઝાદી પહેલાં ભારતીય ક્રિકેટના બેટ્સમેન હતા

5-રણજીતસિંહજી અને દિલિપસિંહજીના પરિવારમાંથી અજય જાડેજા આવે છે

6-રણજીતસિંહજી 1907થી 1933 સુધી નવાનગરના શાસક હતા

7-રણજીતસિંહજીના નામ પર રણજી ટ્રોફી, દિલીપસિંહજીના નામ પર દિલીપ ટ્રોફી રમાય છે

8-શત્રુશલ્યસિંહજી પ્રથમ શ્રેણીના ક્રિકેટર હતા

9-શત્રુશલ્યસિંહજી નવાનગરના મહારાજાની ઉપલબ્ધિ મેળવનાર અંતિમ વ્યક્તિ હતા

જાડેજાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

1995માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર અજય જાડેજાએ ભારત માટે 211 મેચ રમી છે. તેણે 196 ODI મેચોમાં 69.79ના સ્ટ્રાઈક રેટથી કુલ 5359 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 સદી અને 30 અડધી સદી ફટકારી હતી. તેવી જ રીતે 15 ટેસ્ટ મેચમાં તેણે 39.37ના સ્ટ્રાઈક રેટથી 576 રન બનાવ્યા છે. તેણે 4 અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જાડેજાની સર્વોચ્ચ ઈનિંગ્સ વનડેમાં 119 રન અને ટેસ્ટમાં 96 રનની હતી.

Share Article

Other Articles

Previous

નતાશાએ હાર્દિક પંડ્યાને તેના જન્મદિવસે આપ્યું અદ્ભુત સરપ્રાઈઝ : ફેન્સની આંખો થઈ ગઈ પહોળી, જુઓ વિડીયો

Next

પંજાબમાં BSFએ પાકિસ્તાનનું હેરોઇન અને પિસ્તોલ સાથેનું ડ્રોન તોડી પાડ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
PM મોદીનો આજે 75મો જન્મદિવસ : આવાસ યોજના અને સારવારથી લઈને પેન્શન સુધી, આ 10 યોજનાઓથી બદલાયું સામાન્ય માણસનું જીવન
4 મિનિટutes પહેલા
પાકિસ્તાનમાં શાહબાઝ શરીફે બેઈમાનીથી ચૂંટણી જીતી, ચૂંટણીમાં ભયંકર ગોટાળા થયા, તપાસનો અહેવાલ દબાવી દેવાયો, ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ પોર્ટલનો ધડાકો
38 મિનિટutes પહેલા
નરેન્દ્ર મોદી @75 : વડાપ્રધાન મોદીના જન્મદિવસની દેશ-વિદેશમાં ઉજવણી, વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ
56 મિનિટutes પહેલા
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ભયાનક બનશે, ટ્રમ્પ 50 કરોડ ડોલરના હથિયારો યુક્રેનને મોકલશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2503 Posts

Related Posts

ઈસ્ત્રીના પૈસાએ યુવાનને છરીના ઘા ખવડાવ્યા !
રાજકોટ
2 વર્ષ પહેલા
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી : સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતા
ગુજરાત
5 મહિના પહેલા
પનીર, મરચા પાઉડર, ડ્રાયફ્રૂટ કુકીઝના નમૂના લેતી મનપા
રાજકોટ
1 વર્ષ પહેલા
પાકિસ્તાનના મંત્રીએ કાશ્મીર અંગે કેવી વાત કરી ચર્ચા જગાવી ? જુઓ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર