Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

કેનેડા V/S ભારત રાજદ્વારિ ઘર્ષણ પરાકાષ્ઠાએ

Fri, October 20 2023

કેનેડાએ 41 રાજદ્વારીઓને પરત બોલાવી લીધા

ત્રણ શહેરોની કોન્સ્યુલેટ કચેરીમાં સેવાઓ બંધ

કેનેડામાં શીખ આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જર ની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલા રાજદ્વારી ઘર્ષણનો નવો અધ્યાય શરૂ થયો છે .કેનેડાએ તેની ભારત ખાતેની એમ્બેસી કચેરીના 41 રાજદ્વારીઓ અને તેમના 42 પરિવારજનોને પરત બોલાવી લેતા વિવાદ વધુ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આટલા કર્મચારીઓને પરત બોલાવી લીધા પછી ભારતમાં કેનેડાની વિવિધ રાજદૂત કચેરીઓમાં ફક્ત 21 કર્મચારીઓનો સ્ટાફ વધ્યો છે.


ભારતે 20 મી ઓક્ટોબરથી આ 41 કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મળતું રાજદ્વારી રક્ષણ પરત ખેંચવાનો નિર્ણય કરતા આ પગલું લેવું પડ્યું હોવાનું કેનેડાના વિદેશ મંત્રી મેલેનાઈ જોલીએ જણાવ્યું હતું.


તેમણે કહ્યું કે રાજદારીઓ અને તેમના પરિવારજનોનું રાજદ્વારી રક્ષણ પરત ખેંચવું એ વીએના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન્સ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે ઉમેર્યું કે આવું જ ચાલ્યું તો વિશ્વના કોઈ દેશમાં એક પણ દેશના રાજદ્વારીઓ સલામત નહીં રહે. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે નિજજર હત્યાકાંડમાં ભારતનો હાથ હોવાનો કેડેનારા વડાપ્રધાન જસ્ટિન ટુડો એ આક્ષેપ કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધ વણસ્યા હતા. ભારતે કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું પણ બંધ કરી દીધું હતું. અને હવે કેનેડાએ આટલી મોટી સંખ્યામાં રાજદ્વારીઓને પરત બોલાવી લેતા બંને દેશો વચ્ચેના મત ભેગો પોઇન્ટ ઓફ નો રિટર્ન સુધી પહોંચી ગયા હોવાનું માનવામાં આવે છે.

અનેક પ્રકારની સેવાઓને અસર થશે

કેનેડાએ પોતાની ચંદીગઢ ,મુંબઈ અને બેંગ્લોર ખાતેની કોન્સ્યુલેટ કચેરીઓની સેવા બંધ કરી દીધી છે. આને કારણે વિઝા, ઈમિગ્રેશન તથા પાસપોર્ટ પરત લેવા જેવી સેવાઓ મહદ અંશે ઠપ્પ થઈ જશે. વિદેશ મંત્રીએ કહ્યું કે અમને ખેદ અને ચિંતા છે કે આ સંજોગોમાં શૈક્ષણિક સંસ્થાઓથી માંડીને વ્યાપાર સુધીના ક્ષેત્રોમાં વિપરીત અસર થશે.

હત્યા અંગેના પુરાવા આપ્યા હોવાનો દાવો

કેનેડાના વિદેશ મંત્રી મેલેનિયા જોલીએ ફરી વખત દોહરાવ્યું હતું કે નિજજર હત્યા કેસમાં વિશ્વાસપાત્ર આક્ષેપો અંગે ભારત સાથે એક કરતાં વધારે વખત ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન જસ્ટિન ટુડોએ કેનેડામાં સંસદ સમક્ષ હત્યા કેસ અંગે જાણકારી આપી એ પહેલા વિવિધ મુદ્દે ભારતને અનેક વખત જાણ કરવામાં આવી હતી.જો કે ભારતે આ આક્ષેપો નકાર્યા છે.

કેનેડિયન નાગરિકોને ભારતમાં સાવચેત રહેવાની સલાહ

કેનેડા એ ભારતમાં વસતા કેનેડિયન નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી. તેમાં ભારતમાં આતંકવાદી હુમલાનો ખતરો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભારતના પ્રસાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં કેનેડા વિરુદ્ધ થતાં નકારાત્મક પ્રચારને કારણે કેનેડિયન નાગરિકો ધાકધમકી અને ઉત્પિડનનો ભોગ બની શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને કેનેડાએ ચંદીગઢ,મુંબઈ અને બેંગ્લોરમાં કોન્સ્યુલેટ કચેરી ની સેવાઓ બંધ કરી દેતા એ શહેરો તેમજ દિલ્હીમાં કેનેડિયન નાગરિકોને સાવધ રહેવા જણાવાયું છે.

Share Article

Other Articles

Previous

હમાસ અને પુતીન સિક્કાની બે બાજુ સમાન: બાઇડેન

Next

દેશને તેની પ્રથમ ઝડપી ટ્રેન ‘નમો ભારત’ મળી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
71મો નેશનલ એવોર્ડ: SRK-વિક્રાંત મેસી શ્રેષ્ઠ અભિનેતા, ‘વશ’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, જાનકી બોડીવાલા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
5 કલાક પહેલા
દુષ્કર્મના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના દોષિત જાહેર : કોર્ટમાંથી રડતો-રડતો આવ્યો બહાર
6 કલાક પહેલા
ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત
6 કલાક પહેલા
Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે
6 કલાક પહેલા
Categories

નેશનલ

2312 Posts

Related Posts

1લી માર્ચે નવી જંત્રીના વાંધા-સૂચનો અંગે હીયરીંગ : રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી કમિટી કરશે સુનાવણી
ગુજરાત
5 મહિના પહેલા
અમેરિકાના અર્થતંત્ર અંગે શું આવ્યો ચિંતાજનક અહેવાલ ? શું થવાનું છે ? વાંચો
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
જલારામ બાપા અને સાંઈબાબા ભગવાન છે જ નહી..આવું બોલનાર કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે યુવાનોમાં રોષ…જુઓ સમગ્ર મામલો
રાજકોટ
1 વર્ષ પહેલા
જમ્મુ -કાશ્મીરમાં કેટલા આતંકી ઠાર થયા ? ક્યાં થયું ગોળીયુધ્ધ ? વાંચો
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર