Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતમાં ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીનો થશે ઉદય

Fri, October 18 2024

પૂર્વ વડાપ્રધાનના આદર્શો અને સિદ્ધાંતો સાથે નવી રાજકીય પાર્ટીનો ઉદય

નવી રાજકીય પાર્ટીના પ્રમુખે પક્ષની રચના અને નામ અંગે વાંધા સૂચનો અંગે પબ્લિક નોટિસ પ્રસિદ્ધ કરાવી

રાજકોટ : વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં હાલમાં 6 રાષ્ટ્રીય, 17 રાજ્યકક્ષાની અને 77 નોંધાયેલ રાજકીય પાર્ટીઓ ચૂંટણીપંચમાં નોંધાયેલ છે ત્યારે અમદાવાદ ખાતેથી નવા રાજકીય પક્ષ ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીનો ઉદય થવા જઈ રહ્યો છે, બીજેસીપી એટલે કે, ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંદીપ શર્માએ કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના સિદ્ધાંતો અને આદર્શ ઉપર તેમની પાર્ટી કામ કરશે. નવા રાજકીયપક્ષની સ્થાપના અંગે તેઓએ પબ્લિક નોટિસ પ્રસિદ્ધ કરાવી વાંધા સૂચનો પણ મંગાવ્યા છે.

દેશમાં હાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ એનડીએ સતાસ્થાને બિરાજમાન છે, સાથે જ વર્તમાન સમયમાં દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સાથે સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, એનસીપી સહિતના વિપક્ષ એકઝુટ છે ત્યારે ગુજરાતમાંથી નવી રાજકીય પાર્ટીઓનો ઉદય થવા જઈ રહ્યો છે. અમદાવાદના આયુર્વેદિક દવાઓના વિક્રેતા એવા સંદીપ શર્મા અને તેમના મિત્રો દ્વારા ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવા માટે ભારતીય ચૂંટણીપંચ સમક્ષ કાર્યવાહી કરવામાં આવી છે જે અન્વયે અંગ્રેજી અખબારમાં પબ્લિક નોટિસ પ્રસિદ્ધ કરાવી પાર્ટીના નામ સહિતની બાબતો અંગે વાંધા સૂચનો હોય તો ભારતીય ચૂંટણી પંચ, અશોક રોડ, નવી દિલ્હી ખાતે 30 દિવસમાં રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.

ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીની સ્થાપના અંગે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ સંદીપ શર્માએ  વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ દેશના પૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન ચંદ્રશેખરના આદર્શ અને સિધ્ધાંતોથી પ્રભાવિત થઇ નવી રાજકીય પાર્ટી સ્થાપવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્વ. ચંદ્ર શેખર 1990માં કોંગ્રેસના ટેકાથી સાત મહિના માટે વડાપ્રધાન પદે રહ્યા હતા, સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસના સમર્થનથી આ સરકારની રચના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તેમણે આ સમયગાળા દરમિયાન સંરક્ષણ અને ગૃહ બાબતોના પોર્ટફોલિયો પણ સંભાળ્યા હતા. જો કે, તેમની સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરી શકી ન હતી કારણ કે 6 માર્ચ 1991ના રોજ કોંગ્રેસે તેની રચના દરમિયાન ટેકો પાછો ખેંચી લીધો હતો.[50] પરિણામે, ચંદ્ર શેખરે 15 દિવસ પછી 21 જૂનના રોજ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, માત્ર સાત મહિના વડાપ્રધાન પદે રહેલા ચંદ્રશેખરના આર્થિક સલાહકાર પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ હતા.સુબ્રમણ્યમ સ્વામીએ મનમોહન સિંઘ અને મોન્ટેકસિંઘ આહલુવાલિયા સાથે મળીને આર્થિક ઉદારીકરણ પર દસ્તાવેજોની શ્રેણી તૈયાર કરી હતી પરંતુ કોંગ્રેસે સમર્થન પાછું ખેંચી લીધું હોવાથી તે સંસદમાં પસાર થઈ શક્યું ન હતું. ચન્દ્રશેખર ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના વતની હતા અને જનનાયક તરીકે ઓળખાતા હતા તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને ઈન્દીરાગાંધીએ લાદેલી કટોકટીનો વિરોધ કરી બાદમાં તેઓ જનતા પાર્ટીમાં જોડાયા હતા.

Share Article

Other Articles

Previous

આ વર્ષે મંજૂરી અપાયેલી નવી 189 સ્કૂલોને 30 નવે. સુધીમાં બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવવા તાકીદ

Next

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના એક-બે નહીં ૧૫ ફેક ફેસબુક એકાઉન્ટ !! કોઈ પ્રકારનો વ્યવહાર ન કરવા કરી અપીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રાજકોટમાં ઇંડા અને નોનવેજની એકેય દુકાન કે રેંકડી પાસે લાયસન્સ જ નથી!!
રાજકોટ
2 વર્ષ પહેલા
કેવી રીતે થયું પાકમાં મતદાન ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચાલો યુદ્ધે અમેરિકી પ્રમુખ બાઈડેન આજે ઇઝરાયેલની મુલાકાત લેશે
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલિવન બે દિવસ માટે આજે ભારતની યાત્રાએ, મહત્વની બેઠકો થશે
Breaking
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર