Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા બાદ મૂર્તિએ આપ્યો શુભ સંકેત, જાણો શું છે માન્યતા  

Tue, May 14 2024


બદ્રીનાથ ધામના કપાટ હવે ખુલી ગયા છે. યાત્રાળુઓ બદ્રીનાથધામ જવા રવાના થઈ રહ્યા છે ત્યારે બદ્રીનાથ ધામના દરવાજા ખોલ્યા બાદ કંઈક એવું થયું જેને તીર્થયાત્રી પુજારીઓ દેશ માટે શુભ સંકેત માની રહ્યા છે. વાસ્તવમાં, જ્યારે દરવાજા બંધ કરતી વખતે બદ્રીનાથની મૂર્તિથી ઢંકાયેલ ઘીનો ધાબળો દૂર કરવામાં આવ્યો ત્યારે તે એ જ હાલતમાં જોવા મળ્યો હતો.

હકીકતમાં, ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ પર છ મહિના પહેલા મંદિરના કપાટ બંધ કરતી વખતે જે ઘીનો ધાબળો લગાવવામાં આવ્યો હતો, જે આજે કપાટ ખોલતાં તે બિલકુલ એ જ હાલતમાં મળી આવ્યો હતો.  બદ્રીનાથના પૂર્વ ધર્મગુરુ ભુવન ચંદ્ર ઉનિયાલે જણાવ્યું કે જ્યારે બદ્રીનાથ ગર્ભગૃહમાંથી ઘીનો ધાબળો હટાવવામાં આવ્યો ત્યારે તેના પર લગાવવામાં આવેલ ઘીનો લેપ સુકાયો ન હતો જેનાથી દેશમાં સમૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે.

બદ્રીનાથ ધામના દરવાજા બંધ થયા પછી દરરોજ હિમવર્ષા થાય છે, અથવા ધામ બરફથી ઢંકાયેલું રહે છે, આવી સ્થિતિમાં હવામાન પણ શુષ્ક રહે છે. આમ છતાં દરવાજો ન ખૂલે ત્યાં સુધી ઘી સુકાઈ નહિ અને એવું જ રહે તો આ એક સુખદ સંકેત માનવામાં આવે છે.ગયા વર્ષે પણ ઘી સુકાયું ન હતું. એવી ધાર્મિક માન્યતા છે કે જો ધાબળામાંથી નીકળેલું ઘી બદ્રીનાથના કપાળ પર સુકાઈ જાય તો હિમાલયના પ્રદેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જાય છે અને જો નીચેના ભાગમાં ઘી સુકાઈ જાય તો દેશમાં આફત આવે છે.

વાસ્તવમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં બદ્રીનાથ ધામના કપાટ 6 મહિના માટે બંધ કરતાં પહેલા ભગવાન બદ્રીનાથને ઘીના ધાબળો ઓઢાડવામાં આવે છે. આ રિવાજ દર વર્ષે કરવામાં આવે છે.  જો ઘીનો લેપ એવોને એવો જ મળી આવે તો એવુ કહેવાય છે કે, દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે. જો ઘીનો ધાબળો સૂકો જોવા મળે તો તે અશુભ માનવામાં આવે છે. આ હિમાલય પ્રદેશમાં દુષ્કાળ અને મુશ્કેલી સૂચવે છે.

બદ્રીનાથ ધામના દરવાજા ખુલી ગયા છે. આ દરમિયાન ભગવાન બદ્રીનાથને ઢાંકેલા ઘીના ધાબળામાંથી તાજુ ઘી મળી આવ્યું છે. ધાબળો ઘીથી ભરેલો હોવાથી તેને શુભ સંકેત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ ઘટના સુખનું પ્રતીક માનવામાં આવે છે.

Tags:

Badrinath DhamBadrinath Dham Door OpeningDHARMIKMiracle Happened

Share Article

Other Articles

Previous

દેશમાં યાત્રી વાહનોનું કેટલું વેચાણ ? જુઓ

Next

દિલ્હીની ઇન્કમટેક્સ બિલ્ડીંગમાં ભીષણ આગ : ૨૧ ફાયર ફાઈટર આગ બુઝાવવા કામે લાગ્યા : અનેક કર્મચારીઓ ફસાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
4 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
6 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
10 મિનિટutes પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

મોરબીમાં તીર્થક પેપરમિલ ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સના દરોડા : 35 જેટલી જગ્યાઓ પર અધિકારીઓએ તવાઈ બોલાવી
ગુજરાત
6 મહિના પહેલા
શેર બજારમાં મોદી તરફી એક્ઝિટ પોલ છવાયો: સેન્સેક્સમાં 2,000 અને નિફ્ટીમાં 600 પોઇન્ટનો જોરદાર ઉછાળો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : 95 વર્ષીય વૃદ્ધાએ બીમારીથી કંટાળી જાત જલાવી 
ગુજરાત
10 મહિના પહેલા
સરકાર સામે લડત ચલાવનાર ઝાકિયા જાફરીનું નિધન : 86 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર