Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

જામસાહેબ’ બન્યા બાદ અજય જાડેજાની સંપત્તિમાં રાતોરાત ૧૨૦૫ કરોડનો વધારો !

Wed, October 16 2024

હવે અજય જાડેજા ભારતના સૌથી અમીર' ક્રિકેટર ગણાશે: વિરાટ કોહલી પાછળ છૂટ્યો

જામનગર કુલ સંપત્તિ મામલે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની આસપાસ પણ કોઈ અત્યાર સુધી ન્હોતું કેમ કે કોહલી ૧૦૦૦ કરોડ રૂપિયા જેટલી સંપત્તિનો માલિક છે. જો કે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર અને તાજેતરમાં જ

જામનગરનાજામસાહેબ’ બનનારા અજયસિંહ જાડેજાનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું છે અને તેઓ કોહલીને ઓવરટેક કરીને સૌથી અમીર ભારતીય ક્રિકેટર બની ગયા છે.

જામનગરના રાજવી શત્રુશૈલ્યસિંહજી મહારાજે અજયસિંહ જાડેજાને પોતાના વારસદાર તરીકે જાહેર કર્યા છે. આ પછી અચાનક જ અજયસિંહ જાડેજા ચર્ચામાં આવી ગયા હતા. `જામસાહેબ’ બન્યા પહેલાં અજયસિંહ જાડેજા ૨૫૦ કરોડની સંપત્તિના માલિક હતા પરંતુ રાજવીની ગાદી મળતાં જ તેમની સંપત્તિમાં વધારો થઈ ગયો છે. હવે સંપત્તિ મામલે તેઓ વિરાટ કોહલીથી આગળ નીકળી ગયા છે.
હવે અજયસિંહ જાડેજાની કુલ સંપત્તિ ૧૪૫૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ કોમેન્ટરી સાથે કોચિંગ હતો પરંતુ જામસાહેબ બન્યા બાદ બધું બદલાઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૯૨થી ૨૦૦૦ સુધી ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહેલા અજયસિંહ જાડેજાનું નામ ફિક્સિંગ સાથે જોડાયું હોવાથી તેમના ઉપર પ્રતિબંધ મુકાયો હતો. ૨૦૦૩માં દિલ્હી હાઈકોર્ટે તેમના ઉપર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો પરંતુ ત્યારબાદ તેઓ બીજી વખત મેચ રમી શક્યા ન્હોતા.

Share Article

Other Articles

Previous

અહો આશ્ચર્યમ !! કોઈ માણસને નહીં પરંતુ સાપને CPR આપીને યુવકે જીવ બચાવ્યો, વડોદરાનો વિડીયો થયો વાયરલ

Next

કેન્દ્ર સરકારે કર્મીઓને શું આપી ગિફ્ટ ? કેબિનેટે કયા મહત્વના નિર્ણય લીધા ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
12 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
12 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
13 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

વિકસિત ગુજરાત @2047ના ધ્યેય માટે નીતિ નિર્માણમાં સહયોગ આપશે 12 સમિતિઓ, જુઓ લિસ્ટ
ગુજરાત
3 સપ્તાહs પહેલા
શંકરાચાર્ય પ્રાણ પ્રતિષ્ઠામાં શા માટે હાજર નહીં રહે…?
નેશનલ
1 વર્ષ પહેલા
ઉત્તરાયણમાં 50,000 કિલો ઊંધિયું,25,000 કિલો બાસુંદી અને 5000 કિલો ખીચડો રાજકોટવાસીઓ ખાઈ જશે
Entertainment
5 મહિના પહેલા
હાથરસ દુર્ઘટના : ‘સ્મશાન’ બની ગયું ‘સત્સંગ સ્થળ’, 130ના મોત : આ બેદરકારીઓ આવી પ્રકાશમાં
ટ્રેન્ડિંગ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર