Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બાબરી મસ્જિદ ઉપર પહેલો હથોડો પડ્યો ને મારા રૂંવાડા ઉભા થઇ ગયા!!

Fri, January 12 2024

કેન્સરગ્રસ્ત માતાએ `કારસેવા’ની પરવાનગી આપી ને લગ્નને એક વર્ષ થયું હોવા છતાં અતુલ રાવલ રાજકોટથી નીકળ્યા હતા: વિવાદાસ્પદ બાંધકામનું બીજું ગુંબજ તૂટ્યું ત્યાં સુધી આંખનો પલકારો ન્હોતો માર્યો!

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ભારત જ નહીં બલ્કે આખી દુનિયામાં અત્યારે આ મહોત્સવને લઈને રામભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ વાત તો સૌ કોઈ જાણે છે કે રામમંદિરનું નિર્માણ કાર્ય અત્યંત કપરી સ્થિતિ વચ્ચેથી પસાર થઈને સંપન્ન થવા જઈ રહ્યું છે ત્યારે આ મંદિરના નિર્માણ પાછળ હજારો લોકોની જહેમત છે જેમાં નામી-અનામી લોકો સામેલ થયા છે. આવા જ એક કારસેવક અતુલભાઈ રાવલ કે જેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે ૪૫ વર્ષથી જોડાયેલા છે તેમને અયોધ્યા જઈને કારસેવા' કરવાની તક મળી હતી. હવે મંદિર નિર્માણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારેવોઈસ ઓફ ડે’ના પેઈઝ ગેસ્ટ તરીકે તેઓ એ સમયનો માહોલ સહિતની બાબતે પ્રકાશ પાડી રહ્યા છે.


અતુલભાઈ રાવલ પોતાની વાતની શરૂઆત જ એ શબ્દોથી કરી રહ્યા છે કે “બાબરી મસ્જિદ પર પહેલો હથોડો પડ્યો’ને મારા રૂંવાડા ઉભા થઈ ગયા…!!’ તેમણે કહ્યું કે ૬ ડિસેમ્બર-૧૯૯૨નો દિવસ જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરફથી રાજકોટ, જામનગર, મોરબી સહિતના શહેરોમાંથી કારસેવકોને અયોધ્યા જવાનું કહેણ મળ્યું. આ મેસેજ મળતાં જ ૨૫૦થી વધુ સ્વયંસેવકોની `ફૌજ’ ટે્રન મારફતે અયોધ્યા જવા રવાના થઈ…ત્યાં પહોંચીને અમારા બીજું કંઈ જ નહીં બલ્કે બે દિવસ રોકાઈને વિવાદાસ્પદ જગ્યાનું બાંધકામ તૂટે એટલે તેની સાફ-સફાઈ કરવાની હતી.


રાજકોટથી એ સમયે રાજકોટથી અતુલ રાવલ, પી.વી.દોશી (પપ્પાજી), ડો.પી.પી.દોશી, એડવોકેટ ગીરીશભાઈ ભટ્ટ, પરેશભાઈ ઠાકર સહિતના વિવાદાસ્પદ જગ્યાની સફાઈ માટે પહોંચ્યા હતા. અમારા માટે આ એક મોટો અવસર હોય ક્ષણભરનો વિલંબ કર્યા વગર રવાના થઈ ગયા હતા. ત્યાં પહોંચ્યાં ત્યારે બાંધકામ તોડવાનું શરૂ ન્હોતું થયું…અમારા પહોંચ્યા બાદ વિવાદાસ્પદ જગ્યા પરથી ગુંબજ તોડવાનું કામ શરૂ થયું જે જોઈને અમારા રૂંવાડા ઉભા થઈ ગયા હતા. એક તબક્કે પ્રથમ ગુંબજ તૂટ્યા બાદ બીજું ગુંબજ તૂટ્યું ત્યાં સુધી અમારામાંથી કોઈએ આંખનો પલકારો માર્યો ન્હોતો !! ત્યારબાદ જેમ જેમ બાંધકામ તૂટતું ગયું તેમ તેમ અમે તેની સફાઈ કરતા ગયા હતા. જો કે ત્યાં સુધી કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન્હોતો અને અમારું કામ સુચારુંરૂપે ચાલી રહ્યું હતું. અતુલભાઈ રાવલ આગળ જણાવે છે કે જ્યારે અયોધ્યા જવાનું થયું ત્યારે તેમના માતા કેન્સરગ્રસ્ત હોવાથી પરિવાર ચિંતીત હતો પરંતુ ખુદ માતાએ જ કારસેવાની પરવાનગી આપતા તેમણે જવા માટે તૈયારી શરૂ કરી દીધી હતી. આશ્ચર્યજનક રીતે એ સમયે અતુલભાઈના લગ્નને પણ એક જ વર્ષ પૂર્ણ થયું હતું છતાં તેમણે તેની પરવા કરી ન્હોતી…

૪૦ વર્ષથી જ્યાં ઈબાદત' જ નથી થઇ તેને મસ્જિદ કેવી રીતે કહેવી? અતુલભાઈ રાવલ ભારપૂર્વક જણાવે છે કે વિવાદાસ્પદ જગ્યા ઉપર બાબરી મસ્જિદ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ હું સ્પષ્ટ કહીશ કે ૪૦ વર્ષથી ત્યાં કોઈ જ પ્રકારનીઈબાદત’ મતલબ કે નમાઝ પઢવા સહિતની કોઈ જ પ્રાર્થના કરવામાં આવી નથી તો પછી તેને મસ્જિદ કહેવી કઈ રીતે ?

એ દિવસે અડવાણી-સિંઘલ-સાધ્વી ઋતંભરા-ઉમા ભારતીએ શું કહ્યું હતું?
અતુલભાઈ રાવલ કહે છે કે જ્યારે આખી ટીમ અયોધ્યા પહોંચી ત્યારે ત્યાં શ્રી લાલકૃષ્ણ અડવાણી, અશોકજી સિંઘલ, સાધ્વી ઋતંભરા, ઉમા ભારતી સહિતના ઉપસ્થિત હતા અને તેમણે શાંતિપૂર્વક જ તમામ પ્રકારની કામગીરી કરવા આદેશ આપ્યો હતો. કોઈએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું ન્હોતું.

૬ ડિસેમ્બર-૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંશ થઈ તે ઘટનાના સાક્ષી-કારસેવક એવા રાજકોટના અતુલ રાવલ બન્યા `વોઇસ ઓફ ડે’ના પેઇજ ગેસ્ટ

કોણ છે અતુલભાઇ રાવલ?

અતુલભાઈ રાવલ વ્યવસાયે ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને હાલ રૈયા રોડ ઉપર ડી.એલ.સી.પી. નામની કંપનીમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. જો કે તેમને સંઘ સાથે જોડાવાનો વારસો પિતા તરફથી મળ્યો હોય તેમણે તેને જાળવી રાખ્યો છે.

રામ મંદિરનું નિર્માણ એ કોઈની જીત કે હાર નથી

એ સમયે રાજકોટથી અતુલ રાવલ, પી.વી.દોશી (પપ્પાજી), ડો.પી.પી. દોશી, એડવોકેટ ગિરીશ ભટ્ટ, પરેશ ઠાકર સહિતના વિવાદાસ્પદ જગ્યાની સફાઈ માટે ગયા’તા

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકનાં કાલારામ મંદિરમાં કેવી રીતે કરી સફાઈ…જુઓ વિડીયો

Next

રાજનાથસિંહે કહ્યું…ભારત પ્રત્યે ચીન કૂણું પડ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
16 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
17 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
17 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
18 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ગુજરાતમાં માવઠાની સાથે અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો લૂથી બચવા શું કરવું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વકફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં શું થયું ? કોણે શું દલીલ કરી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
IPL 2025 : શું આશિષ નેહરા જ રહેશે ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ ??  સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Microsoft એ લૉન્ચ કર્યુ AI ફિચર્સવારુ લેપટૉપ કૉપાયલટ+ PC, જાણો કેટલી છે કિંમત ?
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર