Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મંગળવારે ધનતેરસનુ મહત્વ : પૂજન અને શુભ સમયની યાદી

Mon, October 28 2024

આસો વદ–બારસ ને મંગળવાર તા. ૨૯-૧૦-૨૪ ના દિવસે સવારે ૧૦.૩૨ થી તેરસ તિથિનો પ્રારંભ થશે. ધનતેરસ તિથિનું મહત્વ સાંજે પ્રદોષ કાળનું હોતા નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે મંગળવારે બારસ ના દિવસે ધનતેરસ છે.

ધનતેરસના દિવસે શ્રીયંત્ર ની પૂજા કરવી. ઘર મા રહેલા સોના ચાંદીના દાગીનાની પૂજા કરવી. લક્ષ્મીપૂજન કરવું. વ્યાપારના નવા ચોપડા ખરીદવા, જમીન મકાનની ખરીદી કરવી, નવા વાહનની ખરીદી કરવી, સોના ચાંદીની ખરીદી કરવી ઉત્તમ ફળદાયક ગણવામાં આવે છે.

ધનતેરસ ના દિવસે લક્ષ્મીજીએ પોતાના પતિ વિષ્ણુ ભગવાનને બલિરાજા ના કેદમાંથી છોડાવેલા આથી પણ ધનતેરસ નુ મહત્વ વધારે છે

ધનતેરસના દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ પૂજામાં શ્રીકૃષ્ણ ભગવાનના નામ ની સાથે રૂકમણીજી, મિત્રવૃંદા, શૈલ્યા, જામ્બવતી, સત્યભામા, લક્ષ્મણા, ભદ્રા, કાલિન્દી આ નામ બોલવાથી શાંતિની પ્રાપ્તિ થશે.

એક પૌરાણિક કથા પ્રમાણે યમરાજા એ વરદાન આપેલું કે ધનતેરસ ના દિવસે જે લોકો યમદિપ દાન દેશે તેને યમયાતના સહવી પડશે નહીં

ધનતેરસના દિવસે સાંજ ના સમયે યમ દિપદાન કરવું. ધનતેરસના દિવસે મંગળવારે સાંજ ના સમયે દિવસ આથમ્યા પછી સાંજના દિવસ આથમ્યા પછી ઘર ની અથવા ફ્લેટ ના મુખ્ય દરવાજા કે બારણાં પાસે બહાર ચોખાની ઢગલી કરવી. તેના ઉપર માટીના કોડીયામા રૂની વાટ મૂકી અને તલના તેલ નો દિવો કરવો. દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને પ્રાર્થના કરવી. મને અને મારા પરિવારને કોઈ દિવસ યમ યાતના ન મળે. આ રીતની પ્રાર્થના કરવી. ધનતેરસના દિવસે આ રીતના યમ દિપદાન કરવાથી અપમૃત્યુ, અકાળમૃત્યુ તથા બિમારીનો ભય રહેતો નથી.

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું

હતું. દેવ દાનવોની સમૃદ્ર મંથન સમયે સંસારના સર્વરોગ નાબૂદ કરવા ઔષધિનો કળશ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા. આથી આ દિવસે સારા આરોગ્યની કામના માટે ભગવાન ધન્વંતરીનું પણ પૂજન કરવું જોઈએ. આ દિવસે વૈદ્યો અને ડોક્ટર ભગવાન ધન્વંતરીનું પૂજન કરશે.

ભગવાન ધન્વંતરીનું પૂજન કરવાથી તથા યજ્ઞ કરવાથી વાતાવરણ ચોખ્ખું બને છે.

ધનતેરસના દિવસે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે શુભ સમયમાં એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી લક્ષ્મીજીની છબી રાખવી. દિવો, અગરબત્તી કરી ત્યારબાદ શ્રીયંત્ર અથવા લક્ષ્મીજીના સિક્કા પર સાકરવાળા દૂધથી શ્રી સુક્ત બોલતા બોલતા અથવા તો ૐ મહલક્ષ્મયૈ નમઃ બોલતા બોલતા અભિષેક કરવો. ત્યારબાદ ચોખ્ખું પાણી ચડાવવું. સાફ કરી નાડાછડીનું વસ્ત્ર પહેરાવવું. અબીલ, ગુલાલ કંકુ ચડાવી સાકર પેંડાનું નૈવેદ્ય ધરી આરતી કરવી અને ક્ષમા યાચના માંગવી. આમ ધનતેરસના દિવસે પૂજન કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે.

એ ઉપરાંત ધનતેરસના દિવસે સાંજના સમયે જુના દાગીના નું પૂજન પણ કરવું ઘરમાં રહેલ તિજોરી મા રહેલ ધન નુ પૂજન કરવું સ્થિર લક્ષ્મી ની પ્રાપ્તિ થશે 

ધનતેરસના દિવસે ઘરમાં ઉપયોગી ચીજવસ્તુ વાસણો ની ખરીદી કરવાની પણ પરંપરા છે

ધનતેરસના દિવસે લોકો ઘર સાફ કરવાની જૂની સાવરણી બદલાવી નવી સાવરણી નો ઉપયોગ કરતા હોય છે આ પરંપરા પણ છે

ધન તેરસ ના શુભ મૂહુર્ત ની યાદી ચોઘડિયા પ્રમાણે 

આસો વદ-૧૨ મંગળવાર તા. ૨૯-૧૦-૨૦૨૪ સવારે ૧૦-૩૨ થી ધનતેરસ બેસે છે. 

-: દિવસના શુભ ચોઘડીયા :-

ચલ, લાભ, અમૃત ૦૯-૪૧ થી ૦૧-૫૫ 

બપોરે : શુભ ૦૩-૨૦ થી ૦૪-૪૫ 

-: રાત્રીના શુભ ચોઘડીયા :-

લાભ : ૦૭-૪૫ થી ૦૯-૨૦ શુભ : ૧૦-૫૫ થી ૧૨-૩૧ -: 

અભિજીત મુહુર્ત :-

બપોરે ૧૨-૦૮ થી ૧૨-૫૩

રાત્રે પ્રદોષકાળ ની શુભ પૂજા નુ મુહૂર્ત ૬.૧૧ થી ૮.૪૩

Share Article

Other Articles

Previous

રાજકોટના આકાશમાં ડ્રોન, રોકેટ ઉડસે: 10 કરોડની આતશબાજી

Next

રાજકોટનું સૌથી ઠંડુ’ પોલીસ મથક એટલે થોરાળા: ગુન્હાખોરી શેરબજારની જેમ ધડામ…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું સલમાન ખાનની રાજકારણમાં એન્ટ્રી? ભાઈજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું, જુઓ અભીનેતાનો લુક
2 કલાક પહેલા
IND vs ENG: ભારત 15મી વખત ટોસ હાર્યું , ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
2 કલાક પહેલા
Air Indiaના વિમાન સંચાલનમાં 100 ખામીઓ બહાર આવી : DCGAનો અહેવાલ, તત્કાળ ખામીઓ દૂર કરવાની ચેતવણી
3 કલાક પહેલા
2004ની ભયંકર સુનામીની બિહામણી યાદો : દક્ષિણ ભારતમાં વેર્યો હતો અકલ્પ્ય વિનાશ, 12 હજાર લોકોનો ભોગ લેવાયો હતો
3 કલાક પહેલા
Categories

નેશનલ

2306 Posts

Related Posts

પુરવઠા વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરોની દિવાળી અને દેવ દિવાળી બન્ને બગડી : એડવાન્સ તો ઠીક 13 તારીખ વીતવા છતાં પગાર ન ચૂકવ્યા
ગુજરાત
9 મહિના પહેલા
રાજકોટના લોકમેળો હાઇકોર્ટમાં : ફજેત-ચકરડી ફરશે કે નહીં આજે ફેંસલો
ગુજરાત
11 મહિના પહેલા
અમેરિકા બાદ બ્રિટનને પણ સુરાતન ચડ્યું, આંતરરાષ્ટ્રીય દમનકારી 12 દેશોની યાદીમાં ભારતનું નામ પણ જોડ્યું
બ્રેકિંગ ન્યૂઝ
10 કલાક પહેલા
સામ પિત્રોડાએ પોતાના વિશે શું કરી ચોખવટ ? કયા આરોપનો જવાબ આપ્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર