Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજ્યમાં રેશનકાર્ડ ધારકો માટે ખાંડ ખૂટી ગઈ

Thu, September 19 2024

ગતિશીલ સરકાર ખાંડના ટેન્ડર સમયસર ન કરી શકતા રાજકોટ સહિતના 31 જિલ્લામાં મીઠાશ ગાયબ

રાજકોટ : ગતિશીલ ગુજરાતમાં મોટા-મોટા વિકાસ કામો વચ્ચે સરકાર ગરીબ રેશનકાર્ડ ધારકો માટે ખાંડનો જથ્થો ફાળવવા માટેની ટેન્ડર પ્રક્રિયા સમયસર કરી ન શકતા રાજકોટ સહિતના 31 જિલ્લામાં ગરીબ રેશનકાર્ડ ધારકોને ચાલુ માસે રાહતભાવની ખાંડ નસીબ નથી થઇ, બીજી ખાંડનું વિતરણ ન થતા રેશનકાર્ડ ધારકોના રોષનો ભોગ વ્યાજબીભાવના દુકાનદારો બની રહ્યા છે.તરફ ગુજરાત સરકારે

રાજકોટ સહિત રાજ્યના 31 જિલ્લામાં પુરવઠા વિભાગ ખાંડનો જથ્થો ફાળવી શકી ન હોવા અંગે રાજકોટ ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના 31 જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરનાં અત્યંત ગરીબ લાભાર્થીઓને માત્ર 25 ટકા ખાંડ નો જથ્થો જ દુકાન સુધી પહોચાડવામાં આવ્યો છે અને 75 ટકા એટલે કે લગભગ 4500 મેટ્રિક ટન ખાંડ હજુ નિગમના ગોડાઉન કે વ્યાજબી ભાવની દુકાન સુધી પહોંચી નથી અને હવે ટેન્ડર સમયસર થયેલ નાં હોય આવવાની શક્યતા પણ નહિવત છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, હાલમાં કોઈ ગોડાઉન ઉપર હાલ એક કિલો ખાંડ નથી અને હવે આવવાની શક્યતા નહિવત છે દર મહિને જિલ્લાની દુકાન ઉપર જથ્થો સમયસર પહોંચતો નથી ખાસ કરીને ખાંડ, મીઠુ, તુવેરદાળ અને ચણા ખુબજ અનિયમિત અને પૂરતા આપવામાં આવતા નથી અને મોટી મોટી જાહેરાતો પછી જથ્થો ના આવતો હોય ગ્રાહકો સાથે ઘર્ષણ થઇ રહ્યા છે અને તેથી નિગમની મનમાની સામે પણ દુકાનદારો હવે કંટાળ્યા છે અને આ બાબતે રાજ્ય સરકારે જવાબદાર સામે પણ કાર્યવાહી કરવાની પણ માગણી ઉઠાવવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

સર્વે પૂર્ણ : રાજકોટ જિલ્લામાં 90 હજાર એકર જમીનમાં પાક ધોવાયો

Next

બિહારમાં 80 વર્ષના વૃધ્ધા સાથે સામૂહિક દુષ્કર્મ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
11 કલાક પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
12 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
12 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટવાળી નોકરીઓમાં પણ અપાશે અનામતનો લાભ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સુરતમાં ભાજપના મહામંત્રીએ મિત્ર સાથે મળી યુવતી પર ગુજાર્યુ દુષ્કર્મ : બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર  
ક્રાઇમ
2 મહિના પહેલા
રાજકોટમાં 27 જૂને વાજતે-ગાજતે નીકળશે અષાઢી બીજની ભવ્ય રથયાત્રા: 11મીએ જગન્નાથ મંદિરેથી નીકળશે જળયાત્રા, તૈયારીઓ શરૂ
ગુજરાત
2 મહિના પહેલા
15 વર્ષના ટાબરીયાએ બાઇકની ચોરી કરી બાદ મહિલાનો સોનાનો ચેન ઝૂંટવ્યો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર