Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટના મંદિરમાં ધરાવાય છે ફાસ્ટફૂડનો પ્રસાદ … જુઓ ખાસ સ્ટોરી…

Wed, August 30 2023

સૌરાષ્ટ્ર તો સંતોની ધરતી કહેવામાં આવે છે. અહી અનેક મોટા મંદિર ઉપરાંત સંતોના આશ્રમ આવેલા છે કે 24 કલાક ભક્તો માટે પ્રસાદ સ્વરૂપે ભોજન આપવામાં આવે છે. ત્યારે રાજકોટમાં એક એવું મંદિર છે કે જ્યાં મંદિરમાં મહિલાઓ પોતાની શ્રધ્ધા અને ભક્તિ સાથે સંતાનપ્રાપ્તિ માટે, સંતાનોના સારા સ્વાસ્થય માટે વ્રત કરે છે અને વ્રતના ફળસ્વરૂપે અનેક મહિલાઓની મનોકામના પૂર્ણ થતી હોવાનું પણ માનવામાં આવે છે. મંદિરની એક વિશેષતા એ પણ છે કે અહી પ્રસાદી સ્વરૂપે સાકર, શ્રીફળ નહિ પરંતુ ફાસ્ટફૂડ ધરાવવામાં આવે છે.

રાજકોટનાં રાજપૂતપરા શેરી નં.3માં આવેલા માં જીવંતીકા માતાજીના મંદિર અલગ જ વિશેષતા ધરાવે છે. આ મંદિરમાં બિરાજતા હાજરાહજુર માતાજીને ભક્તો દ્વારા માતાજીને પીઝા, પાણીપુરી, દાબેલી જેવા ફાસ્ટફૂડ ધરાવવામાં આવે છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં દર શુક્રવારે જીવંતીકા માતાજીનું વ્રત રાખવામાં આવે છે. આ મંદિરમાં માતાજીના દર્શનાર્થે રાજકોટ ઉપરાંત આસપાસના અન્ય શહેરોમાંથી પણ ભક્તો ઉમટી પડે છે આ મંદિર જીવંતીકા માતાજીનું આધ્ય સ્થાન છે. જેનો 18 પુરાણમાના એક પુરાણ એવા સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે.

જીવંતીકા માતાજીને બાળકોના માતાજી પણ કહેવામાં આવે છે. માટે બાળકોની પ્રિય વસ્તુ માતાજીને ધરાવવામાં આવે તો માતાજી પણ ખુશ થાય છે. તેથી જ માતાજીને બાળકોની પ્રિય વસ્તુ પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવે છે. જ્યારે જે મહિલાઓને સંતાન ન થતાં હોય, જેમના બાળકો માંદા-બિમાર રહેતા હોય કે પછી બાળકોનો વિકાસ/પ્રગતિ ન થતાં હોય તો તેમની માતા દ્વારા શ્રાવણ માસના શુક્રવારે વ્રત કરે છે. જેના ફળ સ્વરૂપે તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને રાખડી બાંધતા સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા

Next

દંડ નહિ, રાખડી: નિયમ તોડનારને અનોખો પાઠ ભણાવતી પોલીસ!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ, સમીક્ષા બેઠક યોજી
3 કલાક પહેલા
વિદ્યાર્થીઓ સામે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ: હોસ્પિટલના રિપોર્ટમાં ધડાકો
4 કલાક પહેલા
કોર્ટ કાર્યવાહીના લાઇવ-સ્ટ્રીમ રેકોર્ડિંગ પોસ્ટ કરવા, શેર કરવા, એડિટિંગ કરવા અથવા મુદ્રીકરણ કરવા પર પ્રતિબંધ
4 કલાક પહેલા
દિલ્હી યુનિ. અને જેએનયુના વિદ્યાર્થીઓને જંતર મંતર ન જવા સૂચના, કડક પગલાની ગર્ભિત ધમકી
4 કલાક પહેલા
Categories

નેશનલ

3312 Posts

Related Posts

આસામમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 14 લોકોના મૃત્યુ અને 30થી વધુ ઘાયલ
Breaking
3 વર્ષ પહેલા
કેન્દ્રના સંરક્ષણ ખાતાના રાજ્ય મંત્રી સંજય સેઠને રૂપિયા 50 લાખની ખંડણી માટે અજાણ્યા શખસે ધમકી આપી, દિલ્હી પોલીસમાં ફરિયાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અજમેરની દરગાહ શિવ મંદિર ઉપર બાંધવામાં આવી છે, ભોંયરામાં મહાદેવની છબી : હિન્દુ સેનાનો દાવો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારતે ત્રીજુ નેત્ર ખોલ્યુ અને પાકિસ્તાને BSFના જવાનને પાછો મોકલવો પડ્યો : જાણો કેવી રીતે પૂર્ણમ કુમાર શૉ પહોંચ્યો’તો પાકિસ્તાન?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર