Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુન ખાટરીયાનુ રાજીનામું લઈ લેવાયું

Sat, January 13 2024

રાજકોટ જિલ્લા પચાયતના વિપક્ષી નેતા પદેથી અર્જુન ખાટરીયાનુ પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીનામુ લઈ લેવામા આવતા જિલ્લા પચાયતના રાજકારણમા ગરમાવો આવ્યો છે. લોકસભાની ચુટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના સભ્ય પાસેથી રાજીનામુ લઈ લેવાતા અનેક પ્રકારની ચર્ચાઓ જાગી છે. પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ પ્રદેશ નેતાગીરી દ્વારા આકરુ પગલુ ભરવામા આવ્યુ છે તો બીજી બાજુ અર્જુન ખાટરીયા પાસેથી રાજીનામુ લઈ લેવાતા એમણે ભાજપમા જોડાવાની જાહેરાત પણ કરી દીધી હતી. આગામી દિવસોમા જિલ્લા પચાયતન અન્ય સભ્ય અને કાર્યકરો પણ ભગવો ધારણ કરે તેવી શક્યતા સેવાઇ રહી છે.


જિલ્લા પચાયતના વિપક્ષી નેતા અને ૧૭ કોટડા સાગાણી સીટના સભ્ય અર્જુન ખાટરીયા પાસેથી પક્ષ વિરોધી કામગીરી બદલ રાજીનામુ લઈ લેવામા આવ્યુ છે. છેલ્લા ઘણા સમયથી અર્જુન ખાટરીયા પક્ષ વિરોધી કામગીરી કરતા હોવાની ચર્ચાઓ જાગી હતી. જે પ્રદેશ નેતાગીરી સુધી પહોંચી હતી. કોંગ્રેસ દ્વારા આતરિક ચર્ચાઓ કરી આખરે શનિવારે જિલ્લા પચાયતના વિપક્ષી નેતા પાસેથી રાજીનામુ લઈ લેવામા આવ્યુ હતુ. જિલ્લા પચાયતની કુલ ૩૬ બેઠક છે. જેમા ભાજપ પાસે ૨૪ સભ્ય છે અને કોંગ્રેસ પાસે ૧૨ સભ્ય છે ત્યારે વિપક્ષી નેતાનુ રાજીનામુ લેવાતા અને તેઓ ભાજપમા જોડાવાના હોય કોંગ્રેસ પાસે ૧૧ સભ્ય જ રહેશે.


વિપક્ષી નેતા આજુર્ન ખાટરીયાએ “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે, હુ ભગવાન શ્રી રામ પ્રત્યેની મારી આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરતો હતો જેને લઈને કોંગ્રેસના હાઇકમાન્ડ અને નેતાઓને અણસાર આવ્યો હોય મારી પાસેથી રાજીનામુ લેવામા આવ્યુ છે. ભાજપમા ક્યારે જોડાયશો? તેના જવાબમા અર્જુન ખાટરીયાએ કહ્યુ હતુ કે, વડાપ્રધાન મોદીની વણથભી વિકાસ યાત્રામા જોડાવાનો હવે મને મોકો મળ્યો છે ત્યારે ભાજપ સગઠન સાથે વાત કરી છે અને તેઓ કહેશે ત્યારે ભાજપમા જોડાઈશ. વિધાનસભાની ચુટણી આવી રહી છે ત્યારે પક્ષ જે જવાબદારી સોંપશે તે નિભાવીશ. એમણે વધુમા કહ્યુ હતુ કે, રામ સૌના આરાધ્ય છે, દેશના લોકોને રામ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા છે. આજે દેશમા જે વાતાવરણ બન્યુ છે તે માટે માટે વડાપ્રધાન નિમિત બન્યા છે. કોંગ્રેસ દ્વારા રામ મદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા ન જવાના નિર્ણય અગે એમણે કહ્યુ કે, રામ મદિરએ દેશ માટે ગૌરવની વાત છે, વિરોધ કરવો એ યોગ્ય બાબત નથી.


પક્ષથી નારાજગી અગેના સવાલમા એમણે જણાવ્યુ કે, કોંગ્રેસ પક્ષમા કોઇની સાથે નારાજગી નથી. મે ૨૫ વર્ષ જિલ્લામા કોંગ્રેસને ટકાવી રાખવામા મારૂ યોગદાન આપ્યુ છે, જ્યારે જિલ્લા પચાયત તૂટતી હતી ત્યારે પણ મે બચાવી છે, જિલ્લામા તાકાતથી કામ કર્યું છે. મહત્વનુ છે કે, છેલ્લા કેટલાક સમયથી અર્જુન ખાટરીયા પક્ષ વિરોધી કામગીરી કરતા હોવાની વાતને લઈને તેમનુ રાજીનામુ લઈ લેવામા આવ્યુ છે ત્યારે આગામી દિવસોમા વિપક્ષી નેતા સાથે જિલ્લા પચાયતના અન્ય કેટલાક સભ્યો, તાલુકા પચાયતના સભ્યો, કાર્યકરો પણ ભગવો ધારણ કરશે.

Share Article

Other Articles

Previous

‘ INDIA’ ના અધ્યક્ષપદે કોંગ્રેસના પ્રમુખ પદે કોની વરણી કરાઈ વાંચો

Next

બે હાથ વગરનો ક્રિકેટર કેવી રીતે કરે છે બેટિંગ જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ સહિત તમામ મહાપાલિકાની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર: રાજકોટની અનેક બેઠક ઉપર ફેરફાર
11 કલાક પહેલા
ફરી નવી ઉપાધિ! અમેરિકા જવા-આવવા માટેના નિયમમાં થશે ફેરફાર, બિન-અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ-બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત
11 કલાક પહેલા
હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન: રશિયાની એક કંપની અને HAL વચ્ચે થયા મહત્વના કરાર, જાણો શું હશે વિમાનની ખાસિયત
12 કલાક પહેલા
હવે ટ્રાફિક દંડ ભરવા માટે RTOના ધક્કા નહીં ખાવા પડે! ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2602 Posts

Related Posts

જનતા દળ યુમાં શું શરૂ થઈ સખળડખળ ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટના મોરબી રોડ પર ગમખ્વાર અકસ્માત: સ્કુલેથી ઘરે જતી વેળાએ કાળમુખા ટ્રકે હડફેટે લેતા શિક્ષિકાનું મોત
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટના હાર્ડવેર કંપનીના કર્મચારીએ 24.80 લાખનો ધાતુ બારોબાર વેચી માર્યો
ક્રાઇમ
11 મહિના પહેલા
સનરાઈઝર્સ હૈદરાબાદે ૨૦ કરોડના પેટ કમીન્સને સોંપી ટીમની કમાન
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર