Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વેદમાતા “ગાયત્રી ધામ મંદિર”માં હંસ અને કમળ પર બિરાજે છે “માં ગાયત્રી”

Mon, November 13 2023

કાલાવાડ રોડ પર એ. જી ચોક નજીક આવેલા મંદિરમાં પ્રવેશતા જ થાય છે શાંતિનો અનુભવ

રાજકોટમાં કાલાવાડ રોડ પર એ.જી ચોક નજીક સુંદર “વેદમાતા ગાયત્રી ધામ” મંદિર આવેલું છે. જ્યાં મંદિરના પટાંગણમાં ગાયત્રી માતાજીના મંદિર ઉપરાંત ગણપતિજી, મહાદેવજી અને ત્રિપુરા સુંદરી લલિતા અંબિકા માતાજીનું મંદિર આવેલું છે. વેદમાતા ગાયત્રી ધામ મંદિરની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી. નિરંજની આત્મયોગીજી દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 

આ મંદિરમાં પ્રવેશતા જ પવિત્રતા અને શાંતિની અનુભૂતિ થાય છે. વિશાળ પટાંગણ ધરાવતા આ મંદિરમાં સિદ્ધિવિનાયક ગણેશ, વિશ્વેશ હનુમાનજી, પરશુરામજી, શુક્લેશ્વર મહાદેવ, માં અંબાજીનું મંદિર પણ આવેલું છે. જ્યાં દરરોજ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે. વેદમાતા ગાયત્રી ધામ ટ્રસ્ટ સંચાલિત આ મંદિરની વિશેષતા જણાવતા મંદિરના પૂજારી યજ્ઞપ્રકાશ જાનીએ જણાવ્યું હતું કે, મંદિરમાં માતાજીની જે મૂર્તિ છે તેમાં માતાજી હંસ અને કમાલ ઉપર બિરાજે છે. આવી મૂર્તિ ભાગ્યે જ અન્ય મંદિરમાં જોવા મળતી હોય છે. ઉપરાંત મંદિરમાં ચાર વેદ યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદ પણ બિરાજમાન છે. મંદિરમાં દરરોજ સવાર સાંજે આરતી કરવામાં આવે છે જ્યારે સવારના સમયે ગાયત્રી મંત્રની એક માળાનો હવન કરવામાં આવે છે. જ્યારે વર્ષની ચારે નવરાત્રી દરમિયાન પંચકુંડી હવનનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં નવરાત્રી દરમિયાન ગાયત્રી ઉપાસકો મંદિરમાં જ શાંતિથી માળા કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

આ ઉપરાંત અહી મંદિરના પટાંગણમાં ત્રિપુર સુંદરી લલિતા અંબિકા માતાજીનું મંદિર પણ આવેલું છે. જ્યાં દર મહિનાની સુદ પૂનમના દિવસે શ્રી યંત્રની સોળષોપચાર પુજા અને લલિતા સહસ્ત્રનામ પાઠથી હવન કરવામાં આવે છે. અહી અંબિકા માતાજીની મૂર્તિ સાથે અષ્ટ સિદ્ધિ પણ બિરાજમાન છે. જેમાં અણીમા સિદ્ધિ, મહિમા સિદ્ધિ, લઘિમા સિદ્ધિ, ગરિમા સિદ્ધિ, ઇશિત્વ સિદ્ધિ, પ્રાકામ્ય સિદ્ધિ, પ્રાપ્તિ સિદ્ધિ અને વશિત્વ સિદ્ધિ સામેલ છે.જ્યારે ગણપતિ મંદિરમાં વૈસાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ નિમિત્તે દૂધ અને જલાભિષેક કરવામાં આવે છે. તેમજ 21 પ્રકરાની વનસ્પતિના નામ લઈ વનસ્પતિના પાન ચડાવવામા આવે છે. ઉપરાંત 11 લાડુનો હવન કરવામાં આવે છે. મહત્વનું છે કે પહેલા ગણપતિ મંદિરની સ્થાપન કરવામાં વિ હતી. જે વર્ષ 1980માં કરવામાં આવી હતી.

ગાયત્રી મંદિરમાં 43 વર્ષથી પ્રજ્વલિત છે અખંડ જ્યોત

કાલાવાડ રોડ પર આવેલા વેદમાતા ગાયત્રી ધામ મંદિરમાં વર્ષ 1980થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. મહત્વનું છે કે, 1980 એટલે કે છેલ્લા 43 વર્ષથી અહી ઘી અને તેલના તેલની અખંડ જ્યોત પ્રજ્વલિત છે. મંદિરમાં દરરજો અનેક ભક્તો દર્શનાર્થે આવે છે ત્યારે આ અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે. 

Share Article

Other Articles

Previous

Jioના આ પ્લાનમાં મળશે સૌથી વધુ ડેટા, જિયો સિનેમા અને નેટફ્લિક્સની પણ મજા

Next

પ્રદ્યુમન પાર્ક શુક્રવારે રજા નહીં પાળે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
5 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
5 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
6 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

તમામ મોબાઈલ યુઝર્સ માટે મોટા સમાચાર : 6 લાખ મોબાઈલ નંબર થઈ શકે છે બ્લોક, તમે પણ આવી શકો છો લિસ્ટમાં
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Kalki 2898 AD ફિલ્મ વિશ્વભરમાં છવાઈ : જવાન અને પઠાણ જેવી ફિલ્મોને પાછળ છોડી કરી અધધ કરોડની કમાઈ
Entertainment
2 વર્ષ પહેલા
કોટડા સાંગાણીના યુવાને પોલીસ કોન્સ્ટેબલની ધમકીથી ડરી આપઘાત કર્યાનો આક્ષેપ
રાજકોટ
2 વર્ષ પહેલા
નવી સરકાર રચાયા બાદ કેપિટલ ગેઈન ટેક્સમાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી : નાણામંત્રી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર