Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ક્ષત્રિય આંદોલનને લીધે ભાજપનો 8 બેઠકો પર પરાજય થઇ શકે : પી.ટી જાડેજા

Sat, April 20 2024

ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલાં પડ્યા નથી : આંદોલનને ગામડા સુધી લઇ જવાનું આયોજન

રક્જોતમાં પુરુષોત્તમ રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિયોના આંદોલનનો એક ભાગ રહેલા પી.ટી.જાડેજાએ આ આંદોલનને લીધે ભાજપને આઠ બેઠક ઉપર પરાજયનો સામનો કરવો પડી શકે છે તેમ જણાવ્યું હતું.

આ ક્ષત્રિય આંદોલન ભાજપને ભારે પડવાનું છે તેમ કહેતા પી.ટી.જાડેજાએ દાવો કર્યો હતો કે ક્ષત્રિય આંદોલનમાં કોઈ ભાગલા પડ્યા નથી. બીજા તબક્કાના આંદોલનની જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે . ધર્મ રથ થકી ભાજપના વિરોધ કરવાનો કાર્યક્રમ છે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ રવિવારે ખોડલધામ દર્શન કરવા માટે જશે.

તેમણે દાવો કર્યો હતો કે ક્ષત્રિય આંદોલનથી ભાજપને 8 બેઠકો પર હરાવી શકાશે. રૂપાલા ઉમેદવારી પાછી ન ખેચે તો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવામાં આવશે અને તેની અસર રાજકોટ,જામનગર,પાટણ, બનાસકાંઠા બેઠક પર વધુ રહેશે. ક્ષત્રિય આંદોલન ગ્રામ્ય વિસ્તાર સુધી લઇ જવાનું આયોજન છે. આ ઉપરાંત ઉત્તર,મધ્ય અને દ.ગુજરાતમાં કાર્યક્રમો અપાશે. ધર્મરથ થકી ભાજપ વિરૂદ્ધ મતદાનની અપીલ કરાશે.

પીટી જાડેજાએ કહ્યુ કે રાજપૂત સમાજે રૂપાલાને હટાવવાની માંગ યથાવત રાખી છે. સરકાર વાત નથી માનતી ત્યારે રાજપૂત સમાજે સ્પષ્ટ સ્ટેન્ડ લીધુ છે. 20 વર્ષથી ક્ષત્રિય સમાજને ટિકિટ અપાઇ નથી.શાસક પક્ષે બે દશકથી ક્ષત્રિયોને અન્યાય કર્યો છે. દેશને એક બનાવનાર સમાજને ભાજપે અન્યાય કર્યો છે. ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની અમે અપીલ કરી છે. કોઈ પક્ષને ટેકો આપવા નહીં, પરંતુ ભાજપને હરાવવા અપીલ કરી છે. હજી સમય છે 22 તારીખ સુધી રૂપાલા ઉમેદવારી પત્રક પરત ખેંચી લે.

તેમણે અંતમાં એવું પણ કહ્યું હતું કે, આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી. એક સાથે 400 ક્ષત્રિયો ઉભા રહે તો અમારા મત ડાયવર્ટ થઈ જાય. હજી પણ સમય છે 22 તારીખ સુધીમાં પરસોતમ રૂપાલા પોતાની ઉમેદવારી પરત ખેંચી લે. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિયોને અમારે સાથે લાવવા પણ નથી તે ભાજપમાં છે તો ભાજપમાં રહે. અમારૂ યુદ્ધ હાર જીતની નથી અમારું યદ્ધ ધર્મનું છે.

Share Article

Other Articles

Previous

ઇલોન મસ્કની ભારતની મુલાકાત મોકૂફ: અન્ય વ્યસ્તતા કારણભૂત

Next

દુરદર્શનના લોગોનું ભગવાકરણ : ‘પ્રસાર ભારતી, પ્રચાર ભારતી બની ગયાનો આક્ષેપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
35 મિનિટutes પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
1 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
1 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

રાજકોટના ઉપલેટા પંથકમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ : જાણો રાજ્યમાં આગામી ૩ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ
ગુજરાત
1 વર્ષ પહેલા
સરકારી નોકરી માટે ઉમેદવારે ફોજદારી કેસની માહિતી જાહેર કરવી ફરજિયાત
ગુજરાત
4 મહિના પહેલા
લાઓસે રામલલ્લા અને ભગવાન બુદ્ધ ઉપર ટપાલ ટિકિટ બહાર પાડી
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટમાં જુગારના પાટલા મંડાવાનું શરૂ
ક્રાઇમ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર