ઉત્તર પ્રદેશના આઠ સ્થળો પર એનઆઈએના દરોડા
નક્સલવાદી પ્રવૃત્તિ અને આતંકી ફંડિંગ અંગે સખત કાર્યવાહી
યુપીના પાંચ જિલ્લાઓમાં આઠ જગ્યાએ એન આઈએની ટીમે આજે દરોડા પાડ્યા હતા. આ કાયૅવાહી નક્સલી કનેક્શન અને ટેરર ફંડિંગની તપાસના મામલામાં કરવામાં આવી છે. પ્રયાગરાજ, વારાણસી, આઝમગઢ અને દેવરિયા જિલ્લાના આઠ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી આ કાર્યવાહીમાં NIAની અનેક ટીમો લાગેલી છે. આ ઉપરાંત કેટલાક લોકોથી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
યુપીના પાંચ જિલ્લાઓમાં આઠ જગ્યાએ NIAની ટીમે દરોડા પડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્વાહી નક્સલી કનેક્શન અને ટેરર ફંડિંગની તપાસના મામલામાં કરવામાં આવી છે. પ્રયાગરાજ, વારાણસી, આઝમગઢ અને દેવરિયા જિલ્લાના આઠ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી આ કાર્યવાહીમાં NIAની અનેક ટીમો લાગેલી છે. આ ઉપરાંત કેટલાક લોકોથી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા મુજબ છાત્રાઓ સિવાય મોરચા સાથે જોડાયેલા અન્ય યુવકો પણ ઘરમાં હાજર હતા. NIAની ટીમ દરેકની અલગ અલગ પૂછપરછ કરી રહી છે. મોરચાના સભ્યો પર આરોપ છે કે તેઓ BHUમાં વિવિધ મુદ્દાઓ પર આંદોલન કરી રહ્યા છે. આ સાથે વિવિધ મુદ્દે સરકારનો વિરોધ પણ કરી રહ્યા છે. મહામનાપૂરી કોલોનીમાં ઘરના રસ્તા પર ફોર્સ પણ તૈનાત છે