Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

છત્તીસગઢમાં ભાજપના વધુ એક નેતાની નકસલીઓ દ્વારા ક્રૂર હત્યા

Sun, November 5 2023

ભાજપના નેતાની હત્યાનો સાતમો બનાવ

છત્તીસગઢમાં મંગળવારે માઓ નકસલવાદીઓ પ્રભાવિત 20 બેઠકો પર મતદાન થવાનું છે તે પહેલા નકસલીઓએ ભારતીય જનતા પક્ષના નારાયણપુર જિલ્લાના પ્રમુખ રતન દુબેની ધોળે દિવસે હજારો લોકોની ઉપસ્થિતિમાં કરપીણ હત્યા કરી હતી. દસ દિવસ પહેલા નકસલીઓએ બસ્તર જિલ્લામાં વોટ માંગવા ન આવવાની રાજકીય પક્ષોને ચેતવણી આપી તે પછી યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રતન દુબેએ ધાચૂદાહ વિસ્તારમાં વિશાળ જનસભા ને સંબોધન કર્યું હતું. સભા પૂર્ણ થયા બાદ લોકોના મનોરંજન માટે ‘કુકડા લડાઈ ‘ નું આયોજન કરાયું હતું. એ દરમિયાન પ્રેક્ષકોના સ્વાંગમાં રહેલા નક્ષલી આતંકવાદીઓ દુબે તરફ ધસી ગયા હતા. ખતરો ભાળી ગયેલા રતન દુબેએ બચવા માટે દોટ મૂકી હતી પરંતુ પીછો કરી રહેલા આતંકીઓએ ગોળી મારતા તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. બાદમાં હત્યારાઓએ કુહાડી તથા તલવારના ઘા મારી દુબે ને વેતરી નાખ્યા હતા.

અત્યાર સુધીમાં ભાજપના સાતમા નેતાની હત્યા

આ વર્ષે ભાજપના સાત નેતાઓ નકસલવાદી આતંકનો ભોગ બન્યા છે. 20 મી ઓક્ટોબરે ભાજપના નેતા બીરજુ તારામાં, 20 મી જુને કાકા અર્જુન, 16 મી જાન્યુઆરીએ બુદ્ધિરામ કારગમ, પાંચમી ફેબ્રુઆરીએ નીલકંઠ કાકેમ અને દસમી ફેબ્રુઆરીએ છત્તીસગઢ ભાજપના ઉપપ્રમુખ સાગર સાહુ અને રામદાર આલવાની અલગ અલગ સ્થળે હત્યા થઈ હતી

2013માં કોંગ્રેસની આખી નેતાગીરી સાફ થઈ ગઈ હતી

રતન દુબઈની હત્યા બદલ ભાજપે નક્સલિયો સામે લડવાની ઉપેશ બઘેલ સરકારની નિષ્ફળતાને જવાબદાર ગણાવી આક્ષેપો કર્યા હતા. જોકે છત્તીસગઢમાં ચૂંટણીલક્ષી હત્યા એ કોઈ નવી વાત નથી. 2013 માં ભાજપના રમણસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે 25 મી મેના રોજ સુખમાં જિલ્લાની જેરામ ઘાટીમાં પ્રચાર માટે થઈ રહેલા કોંગ્રેસી નેતાઓના કાફલા ઉપર 250 નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો તેમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેન્દ્ર કામત, છત્તીસગઢ કોંગ્રેસ પ્રમુખ નંદકુમાર પટેલ, દિગજ નેતા વિદ્યાચરણ શુક્લ અને કોંગ્રેસના રાજ્યકક્ષાના અન્ય ટોચના નેતાઓ સહિત કુલ 27 લોકો માર્યા ગયા હતા.

Share Article

Other Articles

Previous

કેનેડા પુરાવા કેમ નથી આપતું? ભારતના રાજદૂત નો સવાલ

Next

ભારતમાં 2100 સુધીમાં આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જસે – IIT ખડગપુરની આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
10 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
11 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
11 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
11 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

રાજકોટમાં પૂ.મોરારીબાપુનું આગમન:અનુયાયીઓમાં ભારે ઉત્સાહ
રાજકોટ
11 મહિના પહેલા
ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ ભારત-આફ્રિકા વચ્ચે રમાશે !! દિગ્ગજ એબી ડિવિલિયર્સે ભાખ્યું ભવિષ્ય
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
છાતી પકડવી, પાયજામાની દોરી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી: અલ્હાબાદ હાઈકોર્ટ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટના ન્યૂરો સર્જનનો દિલ્હી એઈમ્સમાં દવાનો ઓવર ડોઝ લઇ આપઘાત : પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર