Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

છત્તીસગઢમાં ભાજપના વધુ એક નેતાની નકસલીઓ દ્વારા ક્રૂર હત્યા

Sun, November 5 2023

ભાજપના નેતાની હત્યાનો સાતમો બનાવ

છત્તીસગઢમાં મંગળવારે માઓ નકસલવાદીઓ પ્રભાવિત 20 બેઠકો પર મતદાન થવાનું છે તે પહેલા નકસલીઓએ ભારતીય જનતા પક્ષના નારાયણપુર જિલ્લાના પ્રમુખ રતન દુબેની ધોળે દિવસે હજારો લોકોની ઉપસ્થિતિમાં કરપીણ હત્યા કરી હતી. દસ દિવસ પહેલા નકસલીઓએ બસ્તર જિલ્લામાં વોટ માંગવા ન આવવાની રાજકીય પક્ષોને ચેતવણી આપી તે પછી યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રતન દુબેએ ધાચૂદાહ વિસ્તારમાં વિશાળ જનસભા ને સંબોધન કર્યું હતું. સભા પૂર્ણ થયા બાદ લોકોના મનોરંજન માટે ‘કુકડા લડાઈ ‘ નું આયોજન કરાયું હતું. એ દરમિયાન પ્રેક્ષકોના સ્વાંગમાં રહેલા નક્ષલી આતંકવાદીઓ દુબે તરફ ધસી ગયા હતા. ખતરો ભાળી ગયેલા રતન દુબેએ બચવા માટે દોટ મૂકી હતી પરંતુ પીછો કરી રહેલા આતંકીઓએ ગોળી મારતા તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. બાદમાં હત્યારાઓએ કુહાડી તથા તલવારના ઘા મારી દુબે ને વેતરી નાખ્યા હતા.

અત્યાર સુધીમાં ભાજપના સાતમા નેતાની હત્યા

આ વર્ષે ભાજપના સાત નેતાઓ નકસલવાદી આતંકનો ભોગ બન્યા છે. 20 મી ઓક્ટોબરે ભાજપના નેતા બીરજુ તારામાં, 20 મી જુને કાકા અર્જુન, 16 મી જાન્યુઆરીએ બુદ્ધિરામ કારગમ, પાંચમી ફેબ્રુઆરીએ નીલકંઠ કાકેમ અને દસમી ફેબ્રુઆરીએ છત્તીસગઢ ભાજપના ઉપપ્રમુખ સાગર સાહુ અને રામદાર આલવાની અલગ અલગ સ્થળે હત્યા થઈ હતી

2013માં કોંગ્રેસની આખી નેતાગીરી સાફ થઈ ગઈ હતી

રતન દુબઈની હત્યા બદલ ભાજપે નક્સલિયો સામે લડવાની ઉપેશ બઘેલ સરકારની નિષ્ફળતાને જવાબદાર ગણાવી આક્ષેપો કર્યા હતા. જોકે છત્તીસગઢમાં ચૂંટણીલક્ષી હત્યા એ કોઈ નવી વાત નથી. 2013 માં ભાજપના રમણસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે 25 મી મેના રોજ સુખમાં જિલ્લાની જેરામ ઘાટીમાં પ્રચાર માટે થઈ રહેલા કોંગ્રેસી નેતાઓના કાફલા ઉપર 250 નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો તેમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેન્દ્ર કામત, છત્તીસગઢ કોંગ્રેસ પ્રમુખ નંદકુમાર પટેલ, દિગજ નેતા વિદ્યાચરણ શુક્લ અને કોંગ્રેસના રાજ્યકક્ષાના અન્ય ટોચના નેતાઓ સહિત કુલ 27 લોકો માર્યા ગયા હતા.

Share Article

Other Articles

Previous

કેનેડા પુરાવા કેમ નથી આપતું? ભારતના રાજદૂત નો સવાલ

Next

ભારતમાં 2100 સુધીમાં આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જસે – IIT ખડગપુરની આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
23 મિનિટutes પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
38 મિનિટutes પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
1 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

ચૂંટણી પંચની નોટિસને અવગણીને કોંગ્રેસ દ્વારા ‘પનોતી-એ-આઝમ’ પોસ્ટર જારી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉલટી ગંગા: ખરીદી માટે ઝગડો થતાં પતિ બાળકોને લઈ માતા-પિતા પાસે જતા રહ્યા
ગુજરાત
1 વર્ષ પહેલા
નવા વર્ષના એક દિવસ પહેલા ઇઝરાયલ પર હુમલાની શરૂઆત : યમન તરફથી બેલેસ્ટિક મિસાઈલો ફેકાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ ગોઝારો સિટીબસ અકસ્માત કેસ : 4 નિર્દોષ વ્યક્તિનો ભોગ લેનારા બસ ચાલક શિશુપાલસિંહ રાણાની જામીન અરજી રદ
ક્રાઇમ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર