Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કેવું સન્માન મળ્યું ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીજીને ? જુઓ

Sat, February 3 2024

વાયોવૃધ્ધ નેતાને સર્વોચ્ચ નાગરિક સન્માન : વડાપ્રધાને આપી જાણકારી,મોદી એ કહ્યું ભારતના વિકાસમાં એમનું અવિસ્મરણીય યોગદાન

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવશે. વડાપ્રધાન મોદીએ પોતે આ જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આપી હતી. આ જાહેરાતથી ભાજપના કેમ્પમાં ખુશાલીની લહેર દોડી ગઈ હતી.

]ભાજપને મજબૂત પાર્ટી બનાવવામાં એમનું અવિસ્મરણીય યોગદાન રહ્યું છે. દેશના નાયબ વડાપ્રધાન તરીકે એમણે યાદગાર સેવા આપી હતી. આ ઉપરાંત રામ મંદિર માટે એમણે રામ રથ યાત્રા યોજીને દેશમાં એક નવી ક્રાંતિ સર્જી દીધી હતી.

મોદીએ જણાવ્યું હતું કે કે મને એ જણાવતા ખુબ આનંદ થઈ રહ્યો છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મે તેમની સાથે વાત કરી અને આ સન્માનથી સન્માનિત થવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી. આપણા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓમાંથી એક, અડવાણીજીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન છે. તેમનું જીવન જમીન સ્તરે કામ કરવાથી શરૂ થઈને આપણા નાયબ પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવા સુધીનું છે. તેમણે આપણા ગૃહમંત્રી અને સૂચના તથા પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમનો હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ અંતરદ્રષ્ટિથી ભરેલો રહ્યો છે.

એમણે વધુમાં લખ્યું કે, “જાહેર જીવનમાં અડવાણીજીની દાયકાઓ લાંબી સેવાને પારદર્શકતા તથા અખંડિતતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા તરીકે જાણવામાં આવે છે જેણે રાજનીતિક નૈતિકતામાં એક અનુકરણીય માપદંડો સ્થાપિત કર્યા. તેમણે રાષ્ટ્રીય એક્તા અને સાંસ્કૃતિક પુર્નઉત્થાનને આગળ વધારવાની દિશામાં શાનદાર પ્રયત્નો કર્યા છે. તેમનું ભારત રત્નથી સન્માનિત થવું એ મારા માટે ખુબ ભાવુક પળ છે. હું તેને હંમેશા મારું સૌભાગ્ય માનીશ કે મને તેમની સાથે વાતચીત કરવા અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી.”

ત્રણવાર રહ્યા પાર્ટી અધ્યક્ષ

લાલકૃષ્ણઅડવાી પાર્ટીના એકમાત્ર એવા નેતા રહ્યા કે જે 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના બાદથી જ સૌથી વધુ સમય માટે પાર્ટીના અધ્યક્ષ પદે રહ્યા. પહેલીવાર તેઓ 1986થી 1990 સુધી અધ્યક્ષ પદે રહ્યા. ત્યારબાદ 1993થી 1998 સુધી અને પછી 2004થી 2005 સુધી પાર્ટી અધ્યક્ષ રહ્યા. સાંસદ તરીકે 3 દાયકા જેટલી લાંબી ઈનિંગ રમ્યા બાદ અડવાણી પહેલા ગૃહમંત્રી બન્યા, ત્યારબાદ અટલજીની કેબિનેટમાં નાયબ પ્રધાનમંત્રી (1999-2004) રહ્યા.

Share Article

Other Articles

Previous

પાકના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને પત્ની બુશરાને લગ્ન કાયદાના ઉલ્લંઘન કેસમાં 7 વર્ષની જેલ સજા

Next

આપના સિસોદીયા અને સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 17 મી સુધી વધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
6 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
6 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
6 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

શ્રીનગરના પ્રખ્યાત દાલ સરોવરમાં દુર્ઘટના : શિકારા પલટી જતા સહેલાણીઓ ડૂબ્યા : રેસ્ક્યુ શરુ
Breaking
3 મહિના પહેલા
ક્યારે છે ઉત્તરાયણ 14 કે 15 જાન્યુઆરી?, વાંચો
રાજકોટ
2 વર્ષ પહેલા
પાક સેના સામે શું આવી મુસીબત ? સૈનિકો શું કહે છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
જસદણમાં ઠંડા કલેજે પિતાની હત્યા કરનાર માતા-પુત્રની ધરપકડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર