Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કલંકિત સાંસદો, ધારાસભ્યો માટે કેન્દ્ર સરકારે કોર્ટમાં શું કહ્યું ? વાંચો

Wed, February 26 2025
  • કલંકિત સાંસદો, ધારાસભ્યો સામે આજીવન પ્રતિબંધ અયોગ્ય
  • કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી જવાબ આપ્યો : આવા નેતાઓને ચુંટણી લડવાથી દૂર રાખવાની માંગ કરતી અરજી પર થઈ સુનાવણી

કેન્દ્ર સરકારે ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા નેતાઓ પર આજીવન પ્રતિબંધ લાદવાની માંગને બિનજરૂરી ગણાવી છે. કેન્દ્ર સરકાર કહે છે કે 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવા તે પૂરતું છે અને તે સંપૂર્ણપણે સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે.કેન્દ્ર સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં એક અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ આ દલીલ આપી હતી. વકીલ અશ્વિની ઉપાધ્યાયે દેશની સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરી હતી જેમાં ફોજદારી કેસોમાં દોષિત ઠેરવવામાં આવેલા નેતાઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપી ગતિએ નિકાલ કરવામાં આવે. અશ્વિની ઉપાધ્યાયે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 8 અને 9 ની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજી દાખલ કરી હતી.

આ અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરતી વખતે કહ્યું હતું કે આજીવન પ્રતિબંધ યોગ્ય રહેશે કે નહીં તે પ્રશ્ન સંપૂર્ણપણે સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે. કેન્દ્રએ એમ પણ કહ્યું કે ગેરલાયકાતનો સમયગાળો સંસદ દ્વારા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આમ કલંકિત નેતાઓની સરકારે તરફેણ કરી છે અને એમના વતી દલીલ પણ કરી છે .

સુપ્રીમ કોર્ટે 2013 માં શું નિર્ણય આપ્યો હતો ??

બંધારણના અનુચ્છેદ ૧૦૨ અને ૧૯૧ ટાંકીને, કેન્દ્રએ કહ્યું હતું કે બંધારણે સંસદને ગેરલાયકાતને નિયંત્રિત કરતા કાયદા બનાવવાની સત્તા આપી છે. સંસદ પાસે ગેરલાયકાતના કારણો અને ગેરલાયકાતનો સમયગાળો બંને નક્કી કરવાની સત્તા છે. જો કે 2013મા સુપ્રીમ કોર્ટે એક ફેસલો આપ્યો હતો અને કહ્યું હતું કે 2 વર્ષની સજા પામેલા માનનિયોને ગૃહમાંથી તત્કાળ નિષ્કાસિત કરવા જોઈએ. તેમાં અપીલ કરવાની 3 માસની અવધિને નકારી દેવાઈ હતી.

Share Article

Other Articles

Previous

50 લાખ ડોલર ખર્ચો તો યુએસ નાગરિકત્વ માટેનો માર્ગ મોકળો

Next

ભાયાવદર : DNA રિપોર્ટ નેગેટિવ હોવા છતાં દુષ્કર્મ કેસના આરોપીને ૨૦ વર્ષની સજા 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ધર્માદા સંસ્થાની જમીનની વહેંચણી ન થઇ શકે : આસિ.કલેકટર મહક જૈનનો મહત્વનો ચુકાદો, જમીન ભેટમાં આપ્યાની નોંધ રદ્દ
4 મિનિટutes પહેલા
અદ્ભૂત એર શો સાથે આકાશમાં 8000 ફૂટ ઉંચાઇએથી જમ્પ લગાવશે જાંબાજ જવાનો: રાજકોટમાં અટલ સરોવર ખાતે યોજાયું ફૂલ ડ્રેસ રિહર્સલ
43 મિનિટutes પહેલા
સાંઈ બાબા : અભિનેતા સુધીર દલવીની હાલત નાજુક, શિરડી ટ્રસ્ટ ઈલાજ માટે આપશે રૂ.11 લાખ, કોર્ટની મંજૂરી મળી
1 કલાક પહેલા
Team India Toss win: 20 મેચ પછી, ભારતે ODIમાં ટોસ જીત્યો, વિશાખાપટ્ટનમમાં હારનો સિલસિલો તોડ્યો, જુઓ વિડીયો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2716 Posts

Related Posts

75 લાખ નવા એલપીજી કનેક્શન મફતમાં અપાશે
નેશનલ
2 વર્ષ પહેલા
રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂરા : વડાપ્રધાન મોદી પોલેન્ડ પહોંચ્યા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
વડાપ્રધાનના આગમનને લઈને જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ડ્રાઇવરે દારૂનો ચિક્કાર નશો કરી બસ ચલાવી બાળકોના જીવ જોખમમાં મૂક્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર