Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકાએ ભારતની શું કરી ઉશ્કેરણી ? શું કહ્યું ? જુઓ

Thu, July 25 2024

અમેરિકા વારંવાર ભારત સાથે સારા સંબંધના નાટકો કરે છે અને બીજી બાજુ ગમે ત્યારે ભારત વિરોધી નીતિ પણ જાહેર કરે છે. અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે જેમાં અમેરિકન નાગરિકોને જમ્મુ-કાશ્મીર અને મણિપુર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આતંકવાદ અને અશાંતિ તથા હિંસા થઈ રહ્યા છે તેમ કહીને પોતાની જ જનતાને ડરાવી છે.

એટલું જ નહીં, અમેરિકન નાગરિકોને ભારત-પાકિસ્તાનની સરહદ અને મધ્ય અને પૂર્વ ભારતમાં જ્યાં નક્સલવાદીઓ સક્રિય છે ત્યાં ન જવા માટે પણ કહેવામાં આવ્યું છે. વ્યાપક શબ્દોમાં કહીએ તો અમેરિકાએ તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતને લેવલ 2 પર મૂક્યું છે, જેનો અર્થ થાય છે સાવધાનીમાં વધારો. દેશના ઘણા ભાગોને લેવલ 4માં રાખવામાં આવ્યા છે.

આતંકવાદ, ગુનાખોરીના કારણ
અમેરિકી વિદેશ વિભાગે પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે ભારતમાં ગુનાખોરી અને આતંકવાદને કારણે સાવધાની વધારવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ખતરો વધી ગયો છે. આતંકવાદ અને નાગરિક અશાંતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર (પૂર્વીય લદ્દાખ ક્ષેત્ર અને તેની રાજધાની લેહ સિવાય)ની મુસાફરી કરશો નહીં.

સશસ્ત્ર સંઘર્ષ, મધ્ય અને પૂર્વ ભારતમાં આતંકવાદ અને મણિપુરમાં હિંસા અને અપરાધની શક્યતાને કારણે ભારત-પાકિસ્તાન સરહદની 10 કિમીની અંદર મુસાફરી કરવાનું ટાળો.
આ જગ્યાઓ પર મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે.

દુષ્કર્મ વધી રહ્યા છે
એડવાઈઝરીમાં જણાવાયું છે કે ભારતીય અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ભારતમાં બળાત્કાર જેવા ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. પર્યટન સ્થળો અને અન્ય સ્થળોએ જાતીય હુમલો જેવા હિંસક ગુનાઓ બન્યા છે. મોટાભાગની મહિલાઓને ટૂરિસ્ટ પ્લેસ, ટ્રાન્સપોર્ટ હબ, માર્કેટ, શોપિંગ મોલ જેવી જગ્યાઓ પર નિશાન બનાવવામાં આવે છે.

Share Article

Other Articles

Previous

જીએસટીમાં શું થઈ શકે છે મોટા ફેરફાર ? કોણે સંકેત આપ્યો ?

Next

ભાજપના કયા 2 સાંસદો સામે સંકટ ઊભું થયું ? શુ થયું ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
1 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
2 કલાક પહેલા
રાજકોટને ડરાવી રહેલો કોરોના! વધુ નવ કેસ નોંધાયા, 69 વર્ષીય વૃદ્ધ વેન્ટીલેટર પર
2 કલાક પહેલા
મણિપુરમાં ફરી તંગદિલી : 5 જિલ્લામાં કર્ફ્યૂ-ઇન્ટરનેટ સેવા બંધ, જાણો કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ?
3 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

સુપ્રિમ કોર્ટના ચુકાદાના વિરોધમાં રાજકોટમાં રેલી : ભારતબંધના એલાનને સમર્થન જાહેર કરી આવેદન અપાયું
ગુજરાત
10 મહિના પહેલા
ચૂંટણી ફરજમાં બહાના નહીં ચાલે ! 125 કર્મચારીઓનું પેનલ મેડિકલ ચેકઅપ કરવા આદેશ
રાજકોટ
1 વર્ષ પહેલા
શક્ય છે ખરું ? નવરાત્રિ રાસોત્સવમાં સ્ટોલ બનાવાની મનાઈ, કેટલા ખેલૈયા આવે છે તેનું રજિસ્ટર રાખવું પડશે
ગુજરાત
8 મહિના પહેલા
નોનવેજની લારીએ સરાજાહેર કેટરર્સના ધંધાર્થીની હત્યા: હત્યારો ગણતરીના કલાકોમાં પકડાયો  
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર