Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

ઉનાળામાં રાત્રે શા માટે ન્હાવું જોઈએ ?

Tue, April 2 2024

સામાન્ય રીતે આપણા દેશ ભારતમાં મોટાભાગના લોકો સવારે સ્નાન કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે સૂતા પહેલા સ્નાન કરવું સારું છે. આ બધા ઉપરાંત ઘણા લોકો નહાવાને લઈને પણ અનિયમિત હોય છે. એટલે કે જ્યારે લોકોનું મન હોય ત્યારે તેઓ તે સમયે સ્નાન કરવાનું વધુ સારું માને છે.

સવારે નહાવાથી કોઇ ફાયદા થાય છે?
હેલ્થ એક્સપર્ટ્સના મતે, સવારનું સ્નાન તમને તમારા દિવસની શરૂઆત તાજગીથી કરવામાં મદદ કરી શકે છે. એટલે કે જો તમે સવારે ઉઠીને સ્નાન કરો છો, તો તેનાથી તમે આખો દિવસ તાજગી અને સ્ફૂર્તિ અનુભવો છો.

રાત્રે નહાવાથી શું ફાયદા થાય છે?
ઉપરાંત જો રાત્રે નહાવાની વાત કરીએ તો તેને સ્વચ્છતા સાથે જોડવામાં આવે છે. આખો દિવસ ધૂળ અને માટીના સંપર્કમાં આવવાથી આપણું શરીર રાતના સમયે વધારે ગંદુ કે બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. આવી સ્થિતિમાં, દિવસ કરતાં રાત્રે સ્નાન કરવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?
હેલ્થ એક્સપર્ટ્સ એમ પણ કહે છે કે સવારે અને રાત્રે નહાવાની બાબતે સ્વચ્છતા સર્વોચ્ચ માનવામાં આવી છે. એક્સપર્ટ્સનું માનીએ તો સવાર કરતા રાત્રે સૂતા પહેલા નહાવું વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પાણીનું તાપમાન કેટલું હોવું જોઈએ?
જાણકારોનું કહેવું છે કે સમયની સાથે સાથે પાણીનું તાપમાન પણ મહત્વનું છે. જો તમે રાત્રે સ્નાન કરો છો, તો આ સમય દરમિયાન હળવા ગરમ પાણીનો ઉપયોગ વધુ ફાયદાકારક છે. સૂતા પહેલા ગરમ પાણીથી નહાવાથી તમારા શરીરની સારી રીતે સફાઈ થાય છે, એટલું જ નહીં, તેનાથી વ્યક્તિ ઝડપથી રિલેક્સ અવસ્થામાં આવી જાય છે, જેનાથી સારી ઊંઘ લેવામાં મદદ કરે છે.

Share Article

Other Articles

Previous

છત્તીસગઢમાં જવાનો સાથેના ગોળી યુદ્ધમાં 4 નક્સલવાદીઓ ઠાર, જવાનોનું સર્ચ ઓપરેશન

Next

ઉનાળામાં મેકઅપ બગડે નહી તેના માટે મહત્વની ટીપ્સ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
12 કલાક પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
12 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
13 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
13 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

આજનું રાશિફળ 15 ફેબ્રુઆરી : આજે આ 2 રાશિના જાતકોને બિનજરૂરી ખર્ચ વધુ થશે, નજીકની મુસાફરીનો યોગ ; દિવસ સામાન્ય રહેશે
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
કલ્પધર: હે તીર્થંકર પરમાત્મા ! તમે સર્વસ્વ છો, હું શૂન્ય છું
ધાર્મિક
11 મહિના પહેલા
બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત
Breaking
6 મહિના પહેલા
અનંત-રાધિકાની હલ્દી સેરેમનીમાં બોલીવુડ સેલીબ્રીટીનો જમાવડો : રણવીર સિંહ પાનની લિજ્જત માણતા જોવા મળ્યા
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર