Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

ઉધરસ આવે અને ગળુ પકડાઈ જાય છે ? તો તે ગંભીર બીમારીના છે સંકેત

Tue, January 23 2024

ખાંસી એક સામાન્ય સમસ્યા છે જે ઘણીવાર કોઇ ચોક્કસ ઇલાજ વગર પણ આપમેળે ઠીક થઇ જાય છે. પરંતુ જો તમને ખાંસી અને બંધ ગળા સાથે અન્ય લક્ષણો પણ જોવા મળે તો તેને નજરઅંદાજ ના કરવા જોઇએ તેવું નિષ્ણાતોનું માનવું છે.

ખાંસીને સામાન્ય રીતે ઇન્ફ્લેમેશન, ઇરિટેશન અને ઇન્ફેક્શન સાથે જોડવામાં આવે છે. આ શરીરની એક પ્રક્રિયા છે જે જણાવે છે કે, બહારનું તત્વ રેસ્પિરેટરી ટ્રેક્ટમાં ઘૂસી ગયું છે, તો ગળામાં મોજૂદ રિસેપ્ટર્સ ખાંસીમાં મદદ કરે છે. બહારના તત્વને શરીરમાંથી ફેંકવા માટે આ શરીરની નેચરલ પ્રોસેસ છે.

જ્યારે કોઇ વ્યક્તિ ખાંસી ખાય છે તો તેના ફેફસા આક્રમક અને ઝડપથી હવા છોડે છે. ઘણીવાર આ ગતિ 100 માઇલ્સ પ્રતિ કલાક થઇ શકે છે જેથી ટ્રેક્ટની અડચણને બહાર ફેંકી શકાય. ખાંસીના અનેક કારણો હોઇ શકે છે, જેમાં ખાંસી સાથે અન્ય લક્ષણો જોવા મળે તો તે જોખમી પણ સાબિત થઇ શકે છે. અહીં કેટલાંક એવા જ લક્ષણો વિશે વાત કરવામાં આવી છે, જે ખાંસી સાથે જોવા મળે તો તેનો નજરઅંદાજ ના કરવા જોઇએ અને તત્કાળ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

​આ લક્ષણો પર રાખો નજર
ખાંસી સામાન્ય સમસ્યા છે જે ઘણીવાર આપમેળે જ ઠીક થઇ જાય છે. પરંતુ ઘણીવાર તે ક્રોનિક કન્ડિશનના લક્ષણો પણ હોઇ શકે છે, જેથી ડોક્ટરની સલાહ અનિવાર્ય છે. ખાંસીની સાથે બંધ ગળું, અલગ અલગ રંગના ગળફા, છાતીમાં દુઃખાવો, શ્વાસ ફૂલાઇ જવો જવી પરેશાની થઇ રહી હોય તો તેને નજરઅંદાજ ના કરો.

​ખાંસી સાથે ગળફાનો રંગ
રેસ્પિરેટરી ટ્રેક્ટની અંદર મોજૂદ સેલ્સ ગળફા બનાવે છે, જો તેનો રંગ પીળો, લીલાશ પડતો કે આછો પીળો હોય તો તેનો અર્થ છે કે, તેમાં વ્હાઇટ બ્લડ સેલ્સ પણ મોજૂદ છે. આ સેલ્સ ઇન્ફેક્શન સામે લડવાનું કામ કરે છે. જો તમને અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી હોય તો તે ન્યૂમોનિયાના લક્ષણો હોઇ શકે છે. આ ઉપરાંત ગુલાબી રંગ કે ફીણવાળા ગળફાનો અર્થ છે હાર્ટ ફેલિયર અથવા પલ્મોનરી એડીમા.

​ખાંસી સાથે લોહી પડવું
ખાંસી સાથે લોહી પડવાના અનેક કારણો હોઇ શકે છે. જેમાં લંગ કેન્સરથી લઇને અસ્થમા, બ્રોકિયાક્ટેસિસ, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, બ્રોન્કાઇટિસ સામેલ છે. આ પ્રકારની પરેશાનીનું મૂળ કારણ જાણવા માટે ડોક્ટરની મદદ લો અને ટેસ્ટ કરાવો.

​શ્વાસ લેવામાં પરેશાની
જો ખાંસીની સાથે શ્વાસ લેતી વખતે અવાજ આવવો, શ્વાસ ફૂલાઇ જવા જેવા લક્ષણો પણ જોવા મળતા હોય તો તે એસિડ રિફ્લક્સ, અસ્થમા અથવા એલર્જિક રિએક્શનના કારણે થઇ શકે છે. આ સ્થિતિમાં તત્કાળ ડોક્ટરની સલાહ લેવી જોઇએ જેથી ઇન્ફેક્શન વિશે જાણકારી મેળવી શકાય. શ્વાસ લેવામાં પરેશાની કે બંધ ગળાની તકલીફને બિલકુલ નજરઅંદાજ ના કરો.

બે અઠવાડિયાથી વધુ ખાંસી
કોઇ દર્દીને 2થી 4 અઠવાડિયા સુધી સતત ખાંસીની પરેશાની રહે તો તેણે ડોક્ટરની સલાહ લેવી જોઇએ. જેથી ઇન્ફેક્શન બાદ અથવા પોસ્ટનેઝલ ડ્રીપની સ્થિતિ સંભાળી શકાય અને યોગ્ય ઇલાજ કરી શકાય.

ઉધરસ આવે અને ગળુ પકડાઈ જાય છે ? તો તે ગંભીર બીમારીના છે સંકેત

ખાંસી એક સામાન્ય સમસ્યા છે જે ઘણીવાર કોઇ ચોક્કસ ઇલાજ વગર પણ આપમેળે ઠીક થઇ જાય છે. પરંતુ જો તમને ખાંસી અને બંધ ગળા સાથે અન્ય લક્ષણો પણ જોવા મળે તો તેને નજરઅંદાજ ના કરવા જોઇએ તેવું નિષ્ણાતોનું માનવું છે.

ખાંસીને સામાન્ય રીતે ઇન્ફ્લેમેશન, ઇરિટેશન અને ઇન્ફેક્શન સાથે જોડવામાં આવે છે. આ શરીરની એક પ્રક્રિયા છે જે જણાવે છે કે, બહારનું તત્વ રેસ્પિરેટરી ટ્રેક્ટમાં ઘૂસી ગયું છે, તો ગળામાં મોજૂદ રિસેપ્ટર્સ ખાંસીમાં મદદ કરે છે. બહારના તત્વને શરીરમાંથી ફેંકવા માટે આ શરીરની નેચરલ પ્રોસેસ છે.

જ્યારે કોઇ વ્યક્તિ ખાંસી ખાય છે તો તેના ફેફસા આક્રમક અને ઝડપથી હવા છોડે છે. ઘણીવાર આ ગતિ 100 માઇલ્સ પ્રતિ કલાક થઇ શકે છે જેથી ટ્રેક્ટની અડચણને બહાર ફેંકી શકાય. ખાંસીના અનેક કારણો હોઇ શકે છે, જેમાં ખાંસી સાથે અન્ય લક્ષણો જોવા મળે તો તે જોખમી પણ સાબિત થઇ શકે છે. અહીં કેટલાંક એવા જ લક્ષણો વિશે વાત કરવામાં આવી છે, જે ખાંસી સાથે જોવા મળે તો તેનો નજરઅંદાજ ના કરવા જોઇએ અને તત્કાળ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

​આ લક્ષણો પર રાખો નજર
ખાંસી સામાન્ય સમસ્યા છે જે ઘણીવાર આપમેળે જ ઠીક થઇ જાય છે. પરંતુ ઘણીવાર તે ક્રોનિક કન્ડિશનના લક્ષણો પણ હોઇ શકે છે, જેથી ડોક્ટરની સલાહ અનિવાર્ય છે. ખાંસીની સાથે બંધ ગળું, અલગ અલગ રંગના ગળફા, છાતીમાં દુઃખાવો, શ્વાસ ફૂલાઇ જવો જવી પરેશાની થઇ રહી હોય તો તેને નજરઅંદાજ ના કરો.

​ખાંસી સાથે ગળફાનો રંગ
રેસ્પિરેટરી ટ્રેક્ટની અંદર મોજૂદ સેલ્સ ગળફા બનાવે છે, જો તેનો રંગ પીળો, લીલાશ પડતો કે આછો પીળો હોય તો તેનો અર્થ છે કે, તેમાં વ્હાઇટ બ્લડ સેલ્સ પણ મોજૂદ છે. આ સેલ્સ ઇન્ફેક્શન સામે લડવાનું કામ કરે છે. જો તમને અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી હોય તો તે ન્યૂમોનિયાના લક્ષણો હોઇ શકે છે. આ ઉપરાંત ગુલાબી રંગ કે ફીણવાળા ગળફાનો અર્થ છે હાર્ટ ફેલિયર અથવા પલ્મોનરી એડીમા.

​ખાંસી સાથે લોહી પડવું
ખાંસી સાથે લોહી પડવાના અનેક કારણો હોઇ શકે છે. જેમાં લંગ કેન્સરથી લઇને અસ્થમા, બ્રોકિયાક્ટેસિસ, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, બ્રોન્કાઇટિસ સામેલ છે. આ પ્રકારની પરેશાનીનું મૂળ કારણ જાણવા માટે ડોક્ટરની મદદ લો અને ટેસ્ટ કરાવો.

​શ્વાસ લેવામાં પરેશાની
જો ખાંસીની સાથે શ્વાસ લેતી વખતે અવાજ આવવો, શ્વાસ ફૂલાઇ જવા જેવા લક્ષણો પણ જોવા મળતા હોય તો તે એસિડ રિફ્લક્સ, અસ્થમા અથવા એલર્જિક રિએક્શનના કારણે થઇ શકે છે. આ સ્થિતિમાં તત્કાળ ડોક્ટરની સલાહ લેવી જોઇએ જેથી ઇન્ફેક્શન વિશે જાણકારી મેળવી શકાય. શ્વાસ લેવામાં પરેશાની કે બંધ ગળાની તકલીફને બિલકુલ નજરઅંદાજ ના કરો.

બે અઠવાડિયાથી વધુ ખાંસી
કોઇ દર્દીને 2થી 4 અઠવાડિયા સુધી સતત ખાંસીની પરેશાની રહે તો તેણે ડોક્ટરની સલાહ લેવી જોઇએ. જેથી ઇન્ફેક્શન બાદ અથવા પોસ્ટનેઝલ ડ્રીપની સ્થિતિ સંભાળી શકાય અને યોગ્ય ઇલાજ કરી શકાય.

Share Article

Other Articles

Previous

શું તમને બીજા કરતાં વધુ ઠંડી લાગે છે ?

Next

અયોધ્યામાં દિવાળી મનાવાઈ, સરયુ નદીના ઘાટ પર ભવ્ય આતશબાજીથી ઝળહળી ઉઠી રામનગરી….જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
11 કલાક પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
21 કલાક પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
22 કલાક પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
23 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

આયુષમાન ભવ અભિયાનના શ્રીગણેશ
ગુજરાત
2 વર્ષ પહેલા
નેહરુ મેમોરિયલ નું નામ બદલવા પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘નેહરુ તેમના નામથી નહીં, પરંતુ તેમના કામથી ઓળખાતા હતા…’
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટમાં એનડીઆરએફની બે ટીમનું આગમન
રાજકોટ
6 મહિના પહેલા
અમેરિકામાં ભારતીય મૂળના ત્રણ છાત્રોના અકસ્માતમાં કરૂણ મોત
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર