Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રસોઈ કરતી વેળાએ તેલ ઢોળાઇ જતાં પતિએ આપેલો ઠપકો માઠો લાગતા પત્નીનો આપઘાત: પડધરીના ખાખરાબેલા ગામની ઘટના

Sat, January 24 2026

પડધરી તાલુકાના ખાખરાબેલા ગામે પતિ-પત્ની વચ્ચે સામાન્ય વાતને લઈને થયેલી ચડભડમાં પત્નીએ જિંદગી ટૂંકાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. 27 વર્ષીય પરિણીતાને રસોઈ કરતી વેળાએ તેલ ઢોળાવવા બાબતે પતિના ઠપકાથી માઠું લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા માસૂમ બાળક માતા વિહોણો બન્યો છે.

ઘટનાની વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની અને છેલ્લા એક વર્ષથી ખાખરાબેલા ગામની સીમમાં વાડીએ રહી ખેતમજૂરી કરતા લીલાબેન કલ્પેશભાઈ રાઠવા (ઉ.વ. 27) ગત રાત્રે રસોઈ બનાવી રહ્યા હતા. તે સમયે અચાનક તેલ ઢોળાઈ જતા પતિ કલ્પેશભાઈએ તેને ઠપકો આપ્યો હતો.આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ચડભડ થઈ હતી. જોકે આ વાતનું લીલાબેનને મનમાં લાગી આવતા આવેગમાં આવીરાત્રિના નવેક વાગ્યાના અરસામાં વાડીએ જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલત બગડતા તેને તાત્કાલિક પડધરી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવારના અંતે હોસ્પિટલના બિછાને જ તેણે દમ તોડ્યો હતો.

આ પણ વાંચો :રાજકોટ: મિલકતનું એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદારે માત્ર મુદ્દલ જ ભરવી પડશે,જાણો કઈ મિલકતને નહીં મળે વ્યાજમુક્તિનો લાભ?

ઘટના અંગે જાણ થતાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી મૃતક લીલાબેનના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

જાહેરાત કર્યાના 346 દિવસ વીતી ગયા છતાં રાજકોટના અટલ સરોવર પર 42 દુકાન ભાડે ન અપાઈ: મોંઘા ભાવની ખાણી-પીણીની વસ્તુ ખરીદવા લોકો મજબૂર

Next

રાજકોટ: મિલકતનું એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદારે માત્ર મુદ્દલ જ ભરવી પડશે,જાણો કઈ મિલકતને નહીં મળે વ્યાજમુક્તિનો લાભ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જાહેરાત કર્યાના 346 દિવસ વીતી ગયા છતાં રાજકોટના અટલ સરોવર પર 42 દુકાન ભાડે ન અપાઈ: મોંઘા ભાવની ખાણી-પીણીની વસ્તુ ખરીદવા લોકો મજબૂર
48 મિનિટutes પહેલા
રસોઈ કરતી વેળાએ તેલ ઢોળાઇ જતાં પતિએ આપેલો ઠપકો માઠો લાગતા પત્નીનો આપઘાત: પડધરીના ખાખરાબેલા ગામની ઘટના
1 કલાક પહેલા
રાજકોટ: મિલકતનું એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદારે માત્ર મુદ્દલ જ ભરવી પડશે,જાણો કઈ મિલકતને નહીં મળે વ્યાજમુક્તિનો લાભ?
2 કલાક પહેલા
સસ્તું ભાડું અને રાજકોટની પરાબજારની યાત્રા: જ્યુબિલી ચોકમાં દુકાનનું ભાડું માત્ર 3 રૂપિયા! ગેલેક્સી સિનેમા સામેની દુકાનોનું ભાડું 400થી 800 રૂપિયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2812 Posts

Related Posts

રાજ્યમાં મેઘમહેર : જુનાગઢમાં વિસાવદરમાં બે ઇંચ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી, વલસાડમાં ગરનાળામાં પાણી ભરાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે ભારત રત્ન અપાશે
Breaking
2 વર્ષ પહેલા
નવમું નોરતું માતા સિદ્ધિદાત્રીને સમર્પિત : જાણો માતાજીનું સ્વરૂપ, અર્ધનારેશ્વર સાથે જોડાયેલી પવિત્ર કથા અને પૂજાના મહત્વ વિશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુનેગારો લંગડા ચાલે, હાથ જોડે,માફી માંગે પરંતુ ગુના કરતાં જ ખચકાય એવી પોલીસની ધાક ક્યારે બનશે?
ક્રાઇમ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર