Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

નવી સરકારનું સંસદ સત્ર ક્યારથી શરૂ થશે ? જુઓ

Mon, June 10 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 જૂનના રોજ તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. શપથ લીધા પછી જ મોદી સરકાર 3.0 તેના સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. નવી સરકારે ખેડૂત કલ્યાણ સહિતના ઘણા નિર્ણયો લીધા છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સંસદ સત્ર 18 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે.

સૌપ્રથમ રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવશે. ત્યારબાદ પ્રોટેમ સ્પીકર બધા જ 543 સાંસદોને શપથ લેવડાવશે. જાણકારી મુજબ આ કાર્યક્રમ 18 19 અને 20 જૂન એમ 3 દિવસ સુધી ચાલશે. એ જ રીતે 20 જૂને જ લોકસભા અધ્યક્ષની ચુંટણી પણ થઈ શકે છે.
ત્યારબાદ 21 જૂને સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિનું સંબોધન થઈ શકે છે. આમ સરકાર હવે બરાબર કામે લાગી ગઈ છે અને વડાપ્રધાને મંત્રીઓને પણ 100 દિવસના રોડમેપ પર કામ કરવાની સૂચના આપી દીધી છે.

કિસાન સન્માન નિધિનો હપ્તો મંજૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મોદી સરકાર 3.0 ના પ્રથમ દિવસે કામ કરવાનું શરૂ કર્યું. મોદીએ સૌ પ્રથમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને મંજૂરી આપી હતી. આનાથી 9 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે અને લગભગ 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેથી, તે યોગ્ય છે કે ચાર્જ સંભાળતાની સાથે જ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણને લગતી હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે હજુ વધુ કામ કરવા માંગીએ છીએ.

Tags:

new goverment

Share Article

Other Articles

Previous

મગજ ફરી જશે: મિર્ઝાપૂર-3ની તારીખ જણાવવા નિર્માતાએ કાઢ્યો અનોખો રસ્તો

Next

મણિપુરના સીમના સુરક્ષા કાફલા સાથે શું બન્યું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
50 મિનિટutes પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
1 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
2 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

પોલીસ ભરતી : નવેમ્બરમાં શારીરિક કસોટી અને ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા
ગુજરાત
11 મહિના પહેલા
ઇન્કમટેક્સ વિભાગનું નવા વર્ષનું સૌથી મોટુ ઓપરેશન : ભાવનગરમાં સુમેરુ ડેવલોપર્સ સહિત 30 સ્થળોએ દરોડા
ક્રાઇમ
5 મહિના પહેલા
અતિ ભારે વરસાદ અને પુરને લીધે ઉત્તર તેમજ ઉત્તર પશ્ચિમ ભારતમાં 24 કલાકમાં 32 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
સંતોની શરણાગતિ : વિવાદી ભીંતચિત્રો હટાવી લેવા સહમત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર