Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના મુદ્દે શું ઠઇ બબાલ ? કોણે શું આપી ધમકી ? જુઓ

Mon, March 17 2025

મહારાષ્ટ્રમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને લઈને દેશમાં વિવાદ વધી રહ્યો છે. છત્રપતિ સંભાજી નગરના ખુલ્દાબાદમાં મુગલ બાદશાહ ઔરંગઝેબની કબર અંગે રાજકીય લડાઈ અને ટેન્શન સાથે નિવેદનો પણ આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કબરને હટાવવાની હાકલ વચ્ચે, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે પણ તેમની માંગણી કરી છે. બંને સંગઠનોએ ચીમકી આપી છે કે જો સરકાર આ મામલે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેઓ અહીં પણ આયોધ્યાની જેમ કારસેવા કરશે અને કબર ઉખાડી દેવામાં આવશે. એમની માંગ છે કે સરકારે કબર મહારાષ્ટ્રથી હટાવવી જોઈએ.

મંગળવારે મહારાષ્ટ્રના નાગપુર, પૂણે અને સંભાજી નગર સહિત ૬ થી વધુ શહેરોમાં આ માંગ સાથે ભારે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને તેને પગલે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને મકબરા પર સખત જાપ્તો ગોઠવી દેવાયો હતો.

બંને સંગઠનોના નેતાઓએ આ મામલે એવું કહ્યું હતું કે તેઓ બંને સાથે મળીને રાજ્ય સરકાર સમક્ષ કાયદાકીય માધ્યમથી કબર હટાવવાની માંગ કરવામાં આવી છે . . જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જશે તો રાજ્યવ્યાપી કારસેવા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ મકબરો ઔરંગઝેબના શાસન દરમિયાન સદીઓથી હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને જુલમનું પ્રતીક છે અને તેથી તેને તોડી પાડવો જોઈએ.

વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ મીડીયાને કહ્યું કે, ‘ઔરંગઝેબનો ઈતિહાસ તેની ક્રૂરતાથી ભરેલો છે. તેણે તેના પિતાને કેદ કર્યા, તેના ભાઈઓની હત્યા કરી અને હિન્દુ મંદિરોનો નાશ કર્યો. અહીં તેની કબર હોવી માત્ર તેના અત્યાચારોની જ યાદ અપાવે છે.

મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, ઔરંગઝેબની કબરની રક્ષા થશે પણ, મહિમામંડન સહન નથી

દરમિયાનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે મંગળવારે આ મુદ્દા પર વિધાનસભામાં એમ કહ્યું હતું કે અમે ઔરંગઝેબનું મહિમામંડન સહન નહીં કરીએ અને આમ કરનાર લોકો કચડાઈ શકે છે. અમે કબરની રક્ષા કરશું. શિવાજીના ૧૨ કિલ્લાઓને વૈશ્વિક ધરોહરમાં શામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવશે. શિવાજી મહારાજે હમેશા હિન્દુ મંદિરોની રક્ષા કરી હતી અને સ્વરાજને ઘણું મહત્વ આપ્યું હતું. અમે ઇતિહાસ સાથે છેડછાડ સહન કરશું નહીં.

પોલીસ પર્યટકોના આધાર કાર્ડ ચેક કરી રહી છે

ઔરંગઝેબના સંભાજિનગરના ખૂલદાબાદમાં આવેલા મકબરા પર અને તેની આસપાસ પોલીસ જવાનો ગોઠવાઈ ગયા છે અને મકબરાની મુલાકાતે આવતા લોકોના આધાર કાર્ડ ચેક કરીને દરેકની વિગતો માંગવામાં આવી રહી છે અને સુરક્ષાના કારણોસર આ કામગીરી મંગળવારથી જ શરૂ કરાઇ હતી. અંદર જતાં પહેલા પર્યટકોના મોબાઈલ ફોન પણ બહાર જ લઈ લેવામાં આવે છે.

Share Article

Other Articles

Previous

આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે કે ઘટશે ?? હવામાન વિભાગે કરી આગાહી, જાણો તાપમાનમાં શું ફેરફાર આવશે

Next

હવે અમેરિકામાં મોટી વયના કઈ કેટેગરીના ભારતીયો પર કેવું દબાણ થઈ રહ્યું છે ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
3 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
3 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

જાપાનમાં ધરા ધ્રુજી, 6.6 ની તીવ્રતા સુનામીની ચેતવણી, કોઈ જાનહાનિ થઈ નથી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ઇંગ્લેન્ડમાં બાળકોના ડાન્સ ક્લાસમાં છુરાબાજી: 2 ભૂલકાંના મોત,9 ઘાયલ
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
નવા જિલ્લા પંચાયત ભવનનું  ૧૩મીએ સીએમના હસ્તે થશે ખાતમુહૂર્ત
રાજકોટ
6 મહિના પહેલા
PM નરેન્દ્ર મોદી આવતી કાલથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર