Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM આવાસ યોજના અંગે શું થઈ જાહેરાત ? કેટલા ઘર બનશે ?

Sat, August 10 2024
  • ઘરવિહોણા મિડલ ક્લાસને મોદી સરકારની ભેટ
  • 8 લાખ સુધીની હોમ લોન માટે 4 ટકા સબસિડી મળશે : પીએમ આવાસ યોજના કરોડો પરિવારને લાભ ; કેબિનેટે આપી મંજૂરી; 3 કરોડ નવા ઘર બનશે

વોઇસ ઓફ ડે નવી દિલ્હી

કેન્દ્રીય કેબિનેટે શનિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2,0ને મંજૂરી આપી હતી અને ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 1 કરોડ આવાસ બનશે અને તેમના માટે રૂપિયા 2.30 લાખ કરોડની સરકારી સબસિડી આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. કૂલ 3 કરોડ નવા ઘર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બનશે. 2 કરોડ નવા ઘર ગ્રામ્ય વિસ્તારોમાં બનશે .

આ સબસિડી અલગ અલગ પધ્ધતિથી અપાશે. રૂપિયા 8 લાખની હોમ લોન માટે 4 ટકા વ્યાજ સબસિડી આપવામાં આવશે અને આમ કરીને કેન્દ્ર સરકારે દેશના મિડલ ક્લાસને મોટી ભેટ આપી હતી. કેબિનેટે વડાપ્રધાનની આ ફેવરિટ યોજનાને લીલીઝંડી આપી હતી.

આ યોજના હેઠળ આર્થિક રૂપથી નબળા વર્ગ એટલે કે ઇડબ્લ્યુ એસ આવે છે તેમજ ઓછી આવકવાળા પરિવારો અને મધ્યમ આવક ધરાવતા પરિવારો આવે છે. આ બધા એવા પરિવારો છે જેમની પાસે ઘરનું ઘર નથી. એમને સબસિડી આપીને ઘર લેવામાં સરકાર મદદ કરશે.

યોજના એવી છે કે રૂપિયા 35 લાખની કિમતવાળા મકાન માટે રૂપિયા 25 લાખ સુધીની હોમ લોન લેનાર લાભાર્થીને 12 વર્ષની અવધિ સુધીના પ્રથમ 8 લાખ રૂપિયાની લોન પર 4 ટકા સબસિડી અપાશે. પાત્ર લાભાર્થીઓને 5 વાર્ષિક હપ્તામાં પુશ બટનના માધ્યમથી રૂપિયા 1.80 લાખની સબસિડી અપાશે.

1 કરોડ ઘર શહેરોમાં બનશે; વડાપ્રધાનની યોજનાથી વધુ લોકોને ઘર મળશે

કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 ને શનિવારે મંજૂરી આપી હતી. , જે હેઠળ 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આગામી પાંચ વર્ષમાં શહેરી વિસ્તારોમાં પોસાય તેવા ખર્ચે મકાનો બાંધવા, ખરીદવા અથવા ભાડે આપવા માટે સશક્ત કરવામાં આવશે. નાણાકીય સહાય આપવામાં આવશે. કૂલ 3 કરોડ ઘર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બનશે અને તેના માટે મંજૂરી અપાઈ હતી.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, 4 કરોડ ઘરો હેઠળ દેશભરમાં એક વિશાળ સામાજિક પરિવર્તન આવ્યું છે. વધુ 3 કરોડ નવા મકાનોના અમલીકરણ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.” આ માટે બજેટની જોગવાઈ 3, ગ્રામીણ વિસ્તારોમાં 60,000 કરોડ રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 1 કરોડ મકાનો હશે.

Tags:

Modi governmentpm awas yojanapm modi

Share Article

Other Articles

Previous

તબીબી સલાહથી ગર્ભપાત કરાવતા મહિલાનું મોત : 9 મહિનાની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી

Next

સાસણ-ગીર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
16 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેશી ધનખડના રાજીનામા પાછળ માત્ર આરોગ્ય જ નહીં બીજા પણ ગંભીર કારણો હોવાની કોંગ્રેસને શંકા
29 મિનિટutes પહેલા
ધનખડે સાંજે 4:30 વાગે બિઝનેસ એડવાઈઝરી કમિટીની ફરી બેઠક બોલાવી હતી
30 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડે એકાએક આપ્યું રાજીનામું, આરોગ્યના કારણોસર પગલું લીધું
32 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2275 Posts

Related Posts

સર્વેશ્વર ચોકનું પે એન્ડ પાર્કિંગ રદ્દ, એ-ડિવિઝનની સામે, કેકેવી બ્રિજ નીચે નવી સાઈટ
રાજકોટ
6 મહિના પહેલા
આજે સાંજે ૭:૪૫ વાગ્યે દિલ્હી પહોંચશે ટીમ ઈન્ડિયા
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Volkswagen Taigun પર મળી રહી છે 1 લાખ રુપિયાની છૂટ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
નાણામંત્રીની સાડીનું બિહાર સાથે ખાસ કનેક્શન : નિર્મલા સીતારમણે ગિફ્ટમાં આવેલી સાડી પહેરી, જાણો શું છે ખાસ ?
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર